________________
છત્રપતિને દિવસ દશ માંડલિક ને દિન સાત
અવર લેકને પંચ દિન લગી થાપિ કરે સવિવાત ૬૫૦ અથ પ્રસ્થાને તથા પ્રમાણે લેવાના વાર–
રવીન શશીર મંગલક જય, ગુરૂ કે ચાલણ કરો
અવર ન લીજે કેય, પ્રસ્થાને કે ગામતર કરી ૧ પાઠાંતરે પ્રસ્થાન વિચાર–
પ્રસ્થાને સે પાઉડાં, કીજે જમણે પાસ
દશ ઠાકર લેક પાંચ દિન, રહી જે બાહિર વાસ, કાલ પાસ વજી પૂઠિ સન્મુખ વછ તિમ સૂર તિમ જિમણે પૂઠિહ પવન લે ચાલીયાં દુખ દૂર ૬૫૧
તિથિવાર વલિગ ચંદ્રબલ સન્મુખ આંણે રાહ જ આંણે પૂંઠ પંઠ લલિ જોગણ જાણે ઘડી અમૃત શુભ લાભ કાલફૂલ લટે ડા; ચાલી જે ઈમ જાંણુ લચ્છી તો ઘર આં. એહ સૂર્ત ચાલણ તણે જાણ કવિ પંડીત કહે
કરેડ શત્રુમેં ચાલતાં જિત પતાકા તે લહે. ૧ વળી––દિશાશૂલ ડાબે ભલે જોગણું ભલી જ પં;
ચંદ્રમા સનમુખ ભલે લક્ષમી લાવો લૂંટ. ૨ અથ પ્રયાણે રવ્યાધિવારે લગ્ન નિષેધ–
રવી તુલાએ ગમન નવ કીજે, સેમ મિથુને પાઉં નવ દીજે; જોમવારે કરકે મત ચાલે, બુધે કુંભ હેાય અસારે. ૧ મકર ગુરૂ પાઉ ન દીજે, શુક્રવારને ધન હર તજીજે;
મીન શનિશ્ચરે જે સંચરે સહદેવ કહે એ નિચે મરે. ૨ અથ પ્રયાણે લગ્નફલ–
મે ચાલ બહું સુખ પાવે વરખે કામ કરી ઘેર ન આવે,
મિથુન લગ્ન નવ સિદ્ધ કાજ કર્મો ચાલ્યો પામે રાજ. ૧ ૧૫૦૦ ધનુષ,૨૦૭૦ હાથ.