________________
શુકલ પક્ષમાં હીન તિથિ. ૧-૨-૩-તેમાં ચંદ્રની કળાએ
ઓછી હોય છે માટે. , મધ્યમ , પ-૭-૧૦ , મધ્યમ હોય છે માટે
નીચેની ટીપ વાંચ= , ઉત્તમ , ૧૧-૩-૧૫ ,, સંપૂર્ણ હોય છે માટે
હવે શુકલ પક્ષથી વિપરીત. (ઉલટી) કૃષ્ણ પક્ષની તિથિઓ ગણાવી છે. કૃષ્ણપક્ષની ૧-૨-૩ તિથિએ ઉત્તમ. તેમાં ચંદ્રની કળાએ સંપૂર્ણ
હોય છે માટે. » પન-૧૦ , મધ્યમ, 5 મધ્યમ સાધારણ , ક ૧૧-૧૩- , હીન , ઓછી છે
એટલે શુકલ પક્ષમાં ૯ તિથિઓ અને કૃષ્ણ પક્ષમાં ૮ તિથિઓ ગણાવી છે. સિવાય બે પક્ષની ૪-૯-૧૪-રિકતા તિથિઓ અને બે પક્ષની છઠા બે પક્ષની ૮ ને ૧૨ આઠમને મારશો અને અમાસ એ તિથિએ વાત છે એટલે તેને ઉરમાદિમાં ગણવાની જરૂર જ નથી. પાઠ ભણે કે વાંચે. પ્રકરણ ૧ માં ચોપાઈ ૬ થી ૧૬ માં બધી તિથિઓનાં ફળ છે. ઉપરના પાઠ સિવાય-માંગલિક કાર્યોમાં પણ ઉપર ગણવેલી તિથિઓ લેવી તથા તજવી એમ પણ છે. વળી શુન્ય તિથિઓ માસ પ્રમાણે શુકલ પક્ષ કૃષ્ણ પક્ષની પણ પ્રકરણ ૧ માં ગણાવી છે તથા ગલગ્રહ તિથિએ પણ ગણાવી છે. તે બધી તજવી. છેવટે અતિ આવશ્યક નિષેધ નક્ષત્ર ગ્રાહા કર્યું હોય તે તિર્મયુખમાં લખે છે કે તે નક્ષત્રની પ્રથમની ર૧ ઘડો ટાલવી એ પાઠ છે.
ટીપ-ઉપરના પાઠમાં-૧૫ ઉત્તમ માવી છે. પણ પ્રયાણ કે પ્રસ્થાનમાં તો પૂનમ નિષેધ છે-પાઠ નીચે મુજબ છે. પૂમિા ચ અગવાયાં પ્રસ્થાન ના કારત. અમાસ્ય ન સંતબં યદિ કાર્ય શત ભવેત્ પૂર્ણિમા ય ન સંતવ્ય માણસ વયન થયા, એ વાપોથી પૂનમ પણ નિષેધ છે. બીજા કાર્યોમાં વીધો હશે પણ તે તિથિ પર્વણીમાં ગણાય છે તેથી પણ નિરવ છે.