________________
૮૪
રા ઘડીચાં દાહિ પડે દશ વસે પાતાલુ પાછે પનરહ સમુઠ્ઠી જોષિણી તયે કાલ ૬૩૨ તત્કાă યોગિની
પત્રાય. ગતા દેવો તતા યામા ભુક્તિગાઃ ભ્રમતિ તે ન ભવેત્ તત્કાલ યાગિની અય ઘડી યાગિની ષ્ટિ
વૈગિની સન્મુખ હાય પણ ષ્ટિ સન્મુખ ન હાય તા દોષ નહિ. તિથિ લાગે ત્યારથી ઘડીઓ ગણવી.
પ્રથમ ૧ થી ૧૫ ઘડી સુધી ઉંચુ જોવે, ૧૬ થી ૨૫ લડી સુધી ડાખુ જોવે, ૨૬ થી ૩૫ ઘડી સુધી જમણુ જોવે, ૩૬ થી ૪૫ ઘડી સુધી નીચું જોવે અને ૪૬ થી ૬૦ ઘડી સુધી સામુ જીએ. માટે તિથિની છેલ્લી ૧૫ ઘડીએ તજવી. અથ ચેાગિની દષ્ટિની ઘડી-
ઉર્ષ નિરીક્ષેત્ દશ પંચ ચેગિની દીવ વામા દશ દક્ષિણા ચ । દીવ નાડય ભૂતત નિરીક્ષ્ય પ’ચાદશ સન્મુખ વજ્રનીયા ! અથ વાર ચાગિની
ઇદ્રોત્તરાન્તિ નૈરૂત્યાં ચમતા પાલિતે ક્રમાત્ । સૂર્યાદિષુ ચ વારંતુ પર્યટ દ્વાર ચેકિંગની ॥
અર્થાત્-રવિવારે પૂર્વ દિશામાં,સામવારે ઉત્તર દિશામાં, મૉંગલવારે અગ્નિ ખૂણામાં, બુધવારે નૈત્ય ખૂણામાં, ગુરૂવારે દક્ષિણ દિશામાં, શુક્રવારે પશ્ચિમ દિશામાં અને શનિવારે વાયવ્ય ખૂણામાં ચેકિંગની હાય છે. કાલયેાગિની રવીવારે ઈશાનમાં ન આવે કારણ કે ત્યાં શંકરને ત્રાસા છે, અને શ ંકર તેા કાલના પણુ
મહાકાલ છે
અય ચેાગિની કાર્ય પરત્વે લેવાથી તેનું કુલ
ચાગિની સુખા વાગે પૃષ્ઠ વાંછિતઢાયિની 1 દક્ષિણે ધનહત્રી ચ સન્મુખે મરણુમદા u ઘતે યુદ્ધે ચ માત્રાયાં સન્મુખે વામે ત્યજેત્ ।