________________
૨૫૨ છે મૃત્યું જય ચક્રે સિદ્ધિ યા શુભેચ્છના રથાગે કુત્સિતાધ્યા ચ મધ્યે ચિવ સુખપ્રદં ૩
અર્થાત–સૂર્યનક્ષત્રથી ચંદ્ર નક્ષત્ર સુધી ગણતાં ૧ થી ૩ નક્ષત્ર કાગમ–ઉપર મૂકવાં, તે ખરાબ. ૪ થી ૬ સુધી જમાઈ ધુંસરીનાં છેડે મૂકવાં, તે ખરાબ. ૭ થી ૧૦ સુધી જમણું પડે મૂકવાં, તે ઉત્તમ. ૧૧ થી ૧૩ સાટીની જમણી બાજુ (થાળીયાના પાછલા આંગઠે જમણી બાજુ) મૂકવાં, તે ખરાબ. ૧૪ થી ૧૬ સાટીની ડાબી બાજુ (ઠાઠીયા–શાળીયાના પાછલા ડાબે આંગઠ) મૂકવાં, તે ખરાબ. ૧૭ થી ૨૦ બીજે પડે મૂકવાં, તે ઉત્તમ. ૨૧ થી ૨૩ ધૂસરાને બીજે-ડાબે છેડે (સમલે) મૂકવાં, તે ખરાબ ૨૪ થી ૨૮ ગાલ્લાના થાળામાં–વાવ મૂકવાં, તે ઉત્તમ.
ફલ–એ બાજુની સમેલનાં ૩-૩ મૃત્યુ કરે, બે બાજુનાં પડાનાં ૪–૪ જય મેળવે ત્યા સિદ્ધિ કરે, આગળના-કાગમાનાં ૩ માગે ભય કરે, પાછલાં–એ બાજુનાં આંગઠાનાં ૩-૩ દુઃખ કરે, વચલાં ૫ શ્રેષ્ટ ફલ આપે. પાઠાંતરે
રકારે લિખતુ ચકં ભાનુ ચં ચ યોજયેત્ રથા ત્રણ નખેત્રાણિ સમેલે દ્વિગુણું બુધેલ છે કે પા ષટ્ રક્ષાણિ પૃથ્ય ત્રીણિ પ્રદાપયેતા ચક: ષટ રક્ષાણિ મધે ત્રિણિ ચ નિક્ષિપેતા
ફલ
સમેલે ચ ચદા મૃત્યુ જયં ચ સિદ્ધદંડ ભય તથા
મુખે ચવતુ ઉત્પાત મધ્ય પૃષ્ઠ સુખપ્રદ છે પાઠાંતરે–
શકિટ ચક્રે પ્રવામિ ભાનુમાધ્ધ ત્રિ ધૂસરે સ્કંધ ત્રિણિ ત્રિમૈ ચ પા ચ ષટ રૂક્ષાણિ છે બ્રિણ ૨ પૃષ્ઠ ભાગકે ચ ષ રૂક્ષાણિ ! મળે ત્રીણિ પ્રદાયતુ છે