________________
વેપારનું મુહૂર્ત તથા નિધાન મૂકવાનું મુહૂર્વ પુષ્ય પુનર્વસુ શ્રવણ તિય રેવસ્મણિ કર ચિત્ત મૃગ અનુરાધા સ્વાતિયાં એ રિસી ચાર લહમિર પપ૯ વાણિજ કીજે ઈયાં રિસાં વલી ઠવિ જઈ નિધાન
હીર કહં અવરે રિસે લાભ હવૈ સામાન્ય પ૬૦ અથ દુકાનનું –
દુકાન શરૂ કરવામાં મંગલવાર ન લે.
મૃગશિર, રેવતિ, ચિત્ર, અનુરાધા, રોહિણી, ઉત્તરા ૩, હસ્ત, અશ્વિની, પુષ્ય અને અભિજીત નક્ષત્રમાંનું કઈ પણ નક્ષત્ર લેવું.
રિક્તા સિવાયની શુભ તિથિએ લેવી રવિવાર, સેમવાર, બુધવાર, ગુરૂવાર, શુક્રવાર અથવા શનિવાર આ છ વારમાંથી ગમે તે વાર લેવો. શુભ લગ્ન લેવાં, શુક્ર અને ચંદ્ર લગ્નમાં લેવા. કુંભ લમ ટાળવું.
લગ્નમાં ચંદ્ર, શુક બેમાંથી ૧ પણ આવે તે શ્રેષ્ટ. પરંતુ ૮ મા અથવા ૧૨ મા સ્થાને પાપગ્રહ ન હોય તે ખાસ જેવું. વળી ૨-૧૦-૧ મા ભુવનમાં શુભ ગૃહા રિથર હોય તેવા લગ્નમાં પણ કુંભ લગ્ન અને મંગલવાર ન લેવો અને શુભ લગ્નમાં દુકાનનું યદુર્ત કરવું. અથ ગાદીનું મુહૂર્ત
આસના ચતુષ્ક ચ મુખે ધિષ્ણુય ચતુષ્ટયું છે આગ્નેયાં તૃતીયં કદ્યાત્ નિરૂત્યાં ત્રય મેવ ચ | ૧ | પૃચ્છે ચતુષ્ટય દદાતુ વાયવ્યો તૃતીય તથા ઈશાળ્યાં તૃપીય દધાતુ મળે ધિષ્ણુય ચતુર્ય છે ૨ ૫ આયનાધો સર્વસૌખ્ય મુખે ચ નાસ્તિ વિયં ! આગ્નેયાં અર્થનાશાય નૈરૂત્યાં ચ શુભપ્રદ છે ૩ છે ૫૪ ભાગે મહા શ્રેષ્ઠ વાયવ્યાં áસ સંભવ ! ઈશાને ધન નાથાય મળે એવી શુભ ફલ પર ૪ ૫