________________
એક પક્ષ રસા સૂર ચંદે બાણક વાસવું છે
વેદાણ મુન ભોમે રસાન્નિષ્ટો તુ ચંદ્રાજે છે
બાણ નેત્રા એ જીવે યુગાબ્દ ક રસા ભેગુ 1
વન્તિ ષ્ટ ૬ નગા પંગુ દિનેષુ નાડિકા શુભ:
ઉપરના વારએ ઉપરની ઘડીઓ શુભ જાણવી. અર્થાત્ નિષિધ વારામાં પણ શ્રેષ્ઠ રોગ થતું હોય તેને ચૂડી ચક્ર મલતું આવતું હોય તે ચૂડી પહેરવી,
રવીવારે, સેમવારે, મંગલવારે, બુધવારે, ગુરૂવારે, શુક્રવારે ઘડી-૧-૨-૬ ૧-૫-૮ ૪-૭-૮ ૩–૯–૮ ૨-૫-૭ ૧-૪-૬-૮ અને શનીવારે. ૩-૫-૭-૮ અથ નાતશ મુહુર્ત—– હસ્તાદિ પંચ તુરગણી બં ધનિષ્ઠા માર્તડ મંગલ ગુરૂ ભૂગુ
વાસરેષ ! ભદ્રા જયા પૂર્ણ વૃષાલિ કુંભે સિંહે સુખ ભવતિ પુત્ર પુન
ગૃહં ચ છે. અર્થાતથી પાંચ અને અશ્વિની તથા ધનિષ્ઠા નક્ષત્ર. રવીવાર, મંગલવાર, ગુરૂવાર અને શુક્રવાર. ભદ્રા, જયા અને પૂર્ણ તિથિઓ. વૃષ, અત્રિ, કુંભ અને સિંહ લગ્નોમાં બીજી વખતના સંસાર શરૂ કરવાથી સુખ તથા પુત્રની પ્રાપ્તિ થાય છે.
વળી મારવાડી પંચાંગોમાં–ગંધર્વ વિવાહ માટે પેઠા, આર્દી, પુનર્વસુ, અલેષા, કૃતિકા, શતભિષા, અશ્વિની, ધનિષ્ઠા આ નક્ષત્રે શુભ છે. અને નાતરામાં ગુરૂ, શુકના અસ્તને દોષ નથી એમ લખેલું છે.