________________
સ્વચહે નૈવ તિષ્ઠતિ તિષ્ઠતિ ચ ભયાવહાર
તે ન જીવતિ ન માતુરપાત્ સ્વમુલતાઃ યદિ જીવતિ ગંડાતે બહુ ગાજતુરગે ભવેત્ ભૂપ પિતૃ માતુક્ષચંકરિ પોષ્ણ ડાભવઃ સૂતક આલેષા ગંજે બાલો બ્રાવિઘાતક: જાત અિવિધJડેપિ બાલકે દ્રવ્યઘાતક ગંડાંતત્રિતયસ્માતે અમાયાં ભમવારે ચ જાતઅિવિનાશાય સભવેત્ વિષપૌરુષ: શચશ્લેષા દ્વિતીયા મા સમી ભોમવાણું
કૃતિકા દ્વાદશી સૂર્યે અપત્ય વિષસંજ્ઞકમ ઇલાત્મજ સૂર્યસૂતે દિનાધિપે ભદ્રા તિથિર્વાણુમાર્મિશાસ્ત્રભં ચસ્ય પ્રસૂતિર્ભવતી કાલે વિષાંગના સા પરિવર્જનીયા
અર્થાત્ –ગંડાંતના ત્રણ ભેદ છે. (૧) તિથિગંડાંત (૨) નક્ષત્ર ગંડાંત અને (૩) લગ્ન ગંડાંત પ-૧૦-૧૫ આ તિથિઓને ઉતરવાનો અને તેમના પછીની તિથિને બેસવાને સંધિકાળ તે તિથિ ગંડાંત. આલેષા, જ્યેષ્ઠા તથા રેવતી એ નક્ષત્રો તથા તેમની પછીનાં નક્ષત્રને સંધિકાળ અને કર્ક, વૃશ્ચિક તથા મીનના તેમની પછીની રાશિ સાથેના સંધિકાળને ગંડાંત કહે છે. આ ગંડાંત એગમાં જે બાળક જન્મે તે માતાપિતાને તેમજ હવ્યને નાશ કરનાર હોય છે. જે ગંડાંતમાં જન્મેલું બાળક દેવાશે જીવી જાય તે મહાભાગ્યશાળી નિવડે છે.
ગંડાંતમાં જન્મેલું બાળક કે ઘોડાનું વછેરૂં પિતાના ઘેર રહે નહિ, રહે તે ભયપ્રદ છે.
અષાના મંડાંતમાં જન્મેલોપિયાને ઘાત કરે છે. આશ્લેષાના ગંડાંતમાં જન્મેલો બાપને ક્ષય કરે છે. રેવતોના મંડાંતમાં જન્મેલો માતાનો નાશ કરે છે.
નક્ષત્ર મંડાંત સમય ચાર ઘડો હોય છે. તેમજ તિથિ ગંડાંત પણ ચાર ઘડીને હેય છે. ૨૦