________________
ડનમાં નિષિદ્ધ તાણ માધિમ ઈ બીય અઠ્ઠમી લીજૈ સલાં કામ પણિ મુંડન નવ કરાઈએ અવાર ન જઈએ ગામ ૨૭૫ ચંદ્ર અને તારાનું બલ ક્યારે લેવું?
શુક્લ પક્ષે બલિ ચંદ્ર કૃણે તારા બલિયસી છે દ્ધિ પંચ નવા શ્રેષ્ઠ પ્રાપક્ષે ગુરૂવત્ શશી શાળા
અંધારી દશમ પછી અને અજવાળી પાંચમ સુધી કૃષ્ણ પક્ષ-અંધારીયું પખવાડીયું અને અજવાળી છઠથ અધારી દશમ સુધી શુક્લ પક્ષ=અજવાળીયું પખવાડીયું સમજીને તારા અને ચંદનું બલ જેવું. અજવાળીયા પખવાડીયામાં ચંદ્ર બલવાન હેાય છે અને અંધારીયા પખવાડીયામાં તારાનું બલ વધારે હોય છે.
વેદાઝ દ્વાદશે કુબ શુક્લે દ્ધિ નવ પંચમે ! યથા માતા સુતં રક્ષેત્ તથા રક્ષતિ ચંદ્રમા: ૧
૪-૮-૧૨ મે ચંદ્ર અંધારીયા પખવાડીયામાં શ્રેષ્ઠ છે. અને ૨-૫ અને ૯ મો ચંદ્ર અજવાળયા પખવાડીયામાં શ્રેષ્ઠ છે. કૃષ્ણ પક્ષે તારા બલ–
ઉત્તમ તારા, ૪-૬–૯. મધ્યમ તારા. ૧-૨-૮ અધમ તારા, ૫-૩–૭. તારાઓ લે છે તેમાં કેટલી સારી છે અને તે કઈ કઈ રીતે તે ગણવે છે.
જન્મ તારા દ્વિતીચા ચ ષષ્ટી ચેવ ચતુર્થિક ! અષ્ટમી નવમી તારા ચૈવ ષ તારા શુભદા સ્મતા ૧૫ ઘપિ બલવાન ચંદ્રો મુનિઃિ કથિત શુભાઃ આનયતિ તદા દુઃખે ત્રિ પંચ સપ્ત તારિકા: ઘરા
૧ વલિ