________________
ભાવાર્થ –સ્થિયેગા, રાજગર, કુમાગર, અમતસિદ્ધિગજ, સવકગપ, અને રવિગ૬, એ છે શુભ છે. આ સર્વગ અશુભને નાશ કરનાર છે.-૧૫૧ અથ વાર તિથિએ સિદ્ધિગ
શુનંદા બુધે ભઠ્ઠા મરિફતા મુજે જયા ગુરૂપૂણખિલા રંભા સર્વકાર્ય સિદ્ધિદા
–ઇતિ સિદ્ધિ ગ. પ્રયાણે વિશેષ કરીને સિદ્ધિ ગ–
ચોથ મને ચૌદશી જે શનિવાર લહંત, એકજ કામે નીસર્યા સે સે કામ કરત.
--છતિ સિદ્ધિ યોગ. શુક્રવારે નંદાતિથિ, બુધવારે ભદ્રા તિથિ, શનિવાર રિક્તા તિથિ, મંગલવારે જયા તિથિ અને ગુરૂવારે પૂર્ણ તિથિ હોય તે તે સિદ્ધિગ કહેવાય છે. વળી ચોથ, નેમ અને ચૌદશને શનિવાર હોય અને માણસ બહાર ગામ જાય તે ધાર્યા કરતાં સેગણું કાર્ય થાય છે. વળી પાઠ--
અગિયારશ છઠ એકમ વાર શુકર વતીજે; બારશ સાતમ બીજ લાહે બુધ મહુરત હીજે. તેરશ આઠમ તીજ કરે મંગલ શુભકારિ, ચૌદશ અમને ચેાથ વાર શનિ વિઘન વિહારિ. પુનમ દશમી પંચમી એ આવે સુરગુરૂ આવેલ તિથિ વાર લઈ ચાલીએ સિહ જોગ કાર્ય સફલ.
–ઈતિ નંદાદિ તિથિવારે સિદિગ. અથ વાર નક્ષત્ર સિદ્ધિ ગ. રવિ મૂલાં શશી શરવણ ગુરૂ પૂરવા શનિ સ્વાતિ, ભૃગુ ઉ–ફાઝમ ઉભદાં બુધ કૃત્તિકા સિદ્ધિખ્યાતિ. ૨૧૫
–ઈતિ વાર નક્ષત્રે સિદ્ધિ ગ.