________________
શ્રી વીર-કુંદકુંદ-લઘુનંદન, જિનવાણી-રહસ્યોદ્ઘાટક, સમ્યગ્દર્શનરત્નવિભૂષિત,
પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીની
(વીતરાગ-વાણી)
વીતરાગ સર્વદેવ ત્રિલોકનાથ પરમાત્મા સો ઇન્દ્રોની ઉપસ્થિતિમાં સમવસરણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં એમ ફરમાવતાં હતાં કે “તું પરમાત્મા છો એમ નક્કી કર! તું પરમાત્મા છો એમ નક્કી કર ! ઓહોહો !! ભગવાન ! પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દ્યો !—કે એ પરમાત્મા અમે છીએ એ નક્કી ક્યારે થશે ? - કે તું પરમાત્મા છો એવો અનુભવ થશે ત્યાર પછી આ પરમાત્મા છે એવો વ્યવહાર તને નક્કી થશે. નિ થય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહિ.”
- સ્વાનુભવવિભુષિત પૂજ્ય ગુરૂદેવશ્રી
પ્રાપ્તિસ્થાન) ૧. કેસેટ વિભાગ, શ્રી દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ, સોનગઢ ૨. શ્રી કુંદકુંદ-કહાન પારમાર્થિક ટ્રસ્ટ
૩૦૨, કૃષ્ણ કુંજ, વી. એલ. મહેતા માર્ગ, વિલેપાર્લે (વેસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૫
ફોનઃ (૦૨૨) ૨૬૧૩ ૦૮૨૦ Email: vitragvavsnl.com સહયોગ: હિતેન ભરતભાઈ શેઠ, અમદાવાદ – ૫૧ ફોન :(૦૭૯) ૨૬૯૩ ૩પ૬૪