________________
Version 001: remember to check hîřp://www.AtmaDharma.com for updates
આવે છે. સંબંધ અને સંબોધન ક્રિયા પ્રત્યે પ્રયોજક નથી, તેથી તેમને કારકોમાં ગણવામાં આવેલાં નથી.
છ કારકોની વ્યવસ્થાને સમજીને પરથી ષ્ટિ હઠાવીને આત્મનિમગ્ન થવાનો અભ્યાસ રાખવો ! તેથી તમારુ કલ્યાણ થશે !!
પ્રશ્ન:
૧. કારક કોને કહે છે? તે કેટલાં છે? દરેકની પરિભાષા જણાવો.
૨. સંબંધને કારક કેમ માનવામાં આવેલ નથી ?
૩. વ્યવહાર અને નિશ્ચય કારકોને ઉદાહરણો ૫૨ ટિત કરી બતાવો. ૪. ‘ સ્વયંભૂ’ કોને કહે છે?
૫. આચાર્ય કુન્દકુન્દના વ્યક્તિત્વ અને કર્તૃત્વનો પરિચય આપો.
४८
Please inform us of any errors on rajesh@AtmaDharma.com