________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પુણ્યાસ્ત્રવ છે તેને ઉપાદેય માને છે; પણ આ બેઉ બંધના કારણ હોવાથી હૈય જ છે.
૩
૨. જ્યાં વીતરાગ થઈ જ્ઞાતા-દષ્ટારૂપ પ્રવર્તે ત્યાં જ નિર્બંધતા છે; તેથી તે જ ઉપાદેય છે. જ્યાં લગી એવી દશા ન થાય ત્યાં લગી પ્રશસ્તરાગરૂપ ભલે પ્રર્વતો, પરંતુ શ્રદ્ધાન તો એવું રાખો કે આ પણ બંધનું કારણ છે, હૈય છે ; જો શ્રદ્ધાનમાં તેને મોક્ષમાર્ગ માને તો મિથ્યાદષ્ટિ જ છે.
-
૩. મિથ્યાત્વાદિ આસ્રવોના અંતરંગ સ્વરૂપને તો ઓળખતો નથી, એમના બાહ્ય રૂપને જ આસ્રવ માને છે. જેમ કે
(૬)
( ખ )
ગૃહિત મિથ્યાત્વને તો મિથ્યાત્વ જાણે છે, પરંતુ અનાદિ અગૃહિત મિથ્યાત્વ છે, તેને ઓળખતો નથી
બાહ્ય જીવહિંસાને તથા ઈન્દ્રિય-મનનાં વિષયોમાં પ્રવૃત્તિને અવિરતિ જાણે છે,પરંતુ હિંસામાં પ્રમાદપરિણતિ મૂળ છે, તથા વિષયસેવનમાં અભિલાષા મૂળ છે તેને ઓળખતો નથી.
(ગ)
( ૫ )
૪. જે અંતરંગ અભિપ્રાયમાં મિથ્યાત્વાદિરૂપ રાગાદિભાવ છે વસ્તુતઃ તે જ આસ્ત્રવ છે. તેને નહીં ઓળખવાથી આસ્ત્રવ તત્ત્વનું પણ સાચું શ્રદ્ધાન નથી.
બંધ
બાહ્ય કોધાદિ થાય તેને કષાય માને છે, પણ અભિપ્રાયમાં જે રાગદ્વેષ રહે છે તેને ઓળખતો નથી
બાહ્ય ચેષ્ટા થાય તેને જ યોગ માને છે, પણ અંતરંગ શક્તિભૂત યોગોને જાણતો નથી.
૧. પાપબંધનાં કારણો જે અશુભ ભાવો છે તેને તો બૂરા જાણે છે પણ પુણ્યબંધનાં કારણો જે શુભ ભાવો છે તેને ભલા માને છે. પુણ્ય-પાપનો ભેદ તો અઘાતિ કર્મોમાં છે. ઘાતિ તો પાપરૂપ જ છે,
૧. ગ્રહણ કરવા યોગ્ય, ૨. બંધનો અભાવ, ૩. શુભરાગ, ૪. ઈચ્છા.
૧૬
Please inform us of any errors on rajesh@AtmaDharma.com