SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ ૨૦ ૨૦૦૭) (“દિવ્ય ધ્વનિ ગુંજારવ') શ્રી વીતરાગ જિનશાસન પ્રભાવક, જ્ઞાન સમ્રાટ, અધ્યાત્મ છે. આ પ્રણેતા શ્રી કહાનગુરુદેવે દ્રવ્ય અને ભાવે સમયસારની પ્રભાવના છે. હે કરી... ચિરકાળથી મોહનિંદ્રામાં સૂતેલા જીવોને જગાડી, આત્મસુધારસના પિયુષ પિવડાવી પુરુષાર્થની પ્રેરણા વડે સ્વાનુભૂતિના ૪ હું કોલ કરાર કરાવ્યા... છે. શ્રી કહાનગુરુના અનન્ય ભક્ત રત્ન, શાસન પ્રભાવી પર 3 કહાનલાલની સ્વાનુભવરસ નિતરતી વાણી જાણનારની છવિને ૪ ઉપસાવે છે. જ્ઞાયકભાવના મધુર ટંકારા કરતી વાણી તેમજ લક્ષ પ્રધાન શૈલી આપશ્રીના હૃદયમાં રહેલા અધ્યાત્મના ઊંડાણમય ભાવોનું છે હું પ્રતિબિંબ પાડે છે. | મુમુક્ષુ જીવોને અટમ-પટમ લાગતો જ્ઞાનનો વિષય, તેની ? ૬ પરાકાષ્ટાએ સ્પષ્ટતા કરી.. જ્ઞાન વૈભવને ખોલી... જ્ઞાનનો નિશ્ચય છે છે કેમ પ્રગટ થાય? તે પમરાટના મધુકર બનાવ્યા છે. - જ્ઞાનનો સ્વભાવ, જ્ઞાનનું લક્ષ, જ્ઞાનનું સામર્થ્ય, જ્ઞાનની 6 સ્વચ્છતા, જ્ઞાનનું પ્રમાણ, જ્ઞાનની મધ્યસ્થતા, જ્ઞાનની અચિંત્યતા, જ્ઞાનની વિશાળતા વગેરે દેષ્ટિકોણપૂર્વક જ્ઞાન સ્વભાવને, ચરમસીમાએ હું સ્પષ્ટ કરી મુમુક્ષુ સમાજ ઉપર અનુપમ ઉપકાર કર્યો છે. આવા જ્ઞાન સ્વભાવની બંસરી વાગે છે ત્યારે સંસારના સર્વ - કલેશરૂપ ભાવોનું સહજ જ વિસ્મરણ થઈ જાય છે. સહજપણે ઇ. 2 જ્ઞાનસ્વભાવ ઉર્ધ્વ થતાં સ્વયમેય જ્ઞાનની કેડીઓ કંડારાવા લાગે છે ૨ છે... અને જ્ઞાનના વહેણલાં જ્ઞાન સમુદ્ર ભણી દોડવા લાગે છે. હું સર્વ આવરણોને તોડતી, વિભાવને છોડતી.. સર્વજ્ઞ સ્વભાવની છે જ્ઞાનગંગા વહે છે... એ જિનવાણી ગંગામાં અર્થાત્ દ્રવ્યશ્રુતમાં મગ્ન છે & થયેલાં શ્રોતાજનો ઘડીભર તો ભૂલી જાય છે કે આ “કહાનવાણી ” છે. શું છે કે “લાલવાણી ” છે! આ સાતિશયરૂપ મંગલવાણી સાંભળતાજ રે 6 અંતરંગ નાચી ઊઠે છે. આત્માર્થી જીવો એક માત્ર શુધ્ધ ચિદ્રુપના છે - મનોરથે પ્રસન્ન ચિત્તથી શુદ્ધાત્માની વાત સાંભળતા... પેટાળમાંથી છે { સત્નો હકાર આવે છે અને આ રીતે સાચા સંસ્કારનું સિંચન થાય છે. ! ઈ સંતો કહે છે- તને અતીન્દ્રિય આનંદની તૃષા લાગી હોય તો... આ છે છે. અમૃતવાણીનું પાન કરી... “હું પરમાત્મા જ છું” તેવો દ્રઢ વિશ્વાસ હૈ હે જમાવી... સ્વભાવ પ્રત્યેનો અપૂર્વ હરખ લાવી તારી અપરિમિત છે શું તાકાતને ઊછાળ અને પછી જો તો ખરો ! તારી પર્યાયમાં ફેર દેખાય છે છે છે? હું પરમાત્મા છું તેવા પરિણમનમાં એ ફેર છૂટી જશે... અને તારું છે ર જીવન આત્મલક્ષી થશે. શ્રી જયસેનાચાર્યદેવ ફરમાવે છે કે જેને એક પણ સિદ્ધાંત અંદરથી છે બેસે તેને સર્વ સિદ્ધાંત યથાર્થ બેસી જાય તેવી જ વસ્તુની સ્થિતિ છે. એ પંચમકાળે સત્ સ્વરૂપનું શ્રવણ કરવાનું સૌભાગ્ય પણ વિરલા હે જીવને મળે છે. સુપાત્ર જીવો ગુરૂગમે.... ગુરૂઆશાએ શુદ્ધ ચૈતન્ય છે. શું તત્ત્વનું પ્રીતિપૂર્વક શ્રમણ કરી તેને સ્વાનુભવથી પ્રત્યક્ષ પ્રમાણિત ? ૨ કરો. શ્રી પદ્મનંદિ પંચવિંશતિકામાં પણ શ્લોક છે કે" तत्प्रति प्रीतिचित्तेन येन वार्तापि हि श्रुता। નિશ્ચિતું ન આવેદ્રવ્યો ભાવિનિગમનનમારરૂ ા” જે જીવ પ્રસન્ન ચિત્તથી ચૈતન્ય સ્વરૂપ આત્માની વાત સાંભળે હૈં હે છે. તે ભવ્ય પુરુષ ભવિષ્યમાં થનારી મુક્તિનું અવશ્ય ભાજન થશે. પૂ. ભાઈશ્રી” લાલચંદભાઈ મોદીના આધ્યાત્મિક વિડિયો ? > પ્રવચનોને વીડિયો સી. ડી. તેમજ ઓડિયો MP-3 સી.ડી. માં રેકોર્ડ છે હૈ કરી ભાવિ પેઢી માટે દ્રવ્યશ્રુતને સુરક્ષિત કરેલ છે. પૂ. લાલચંદભાઈના ૬ ૯૪ મા જન્મદિને... સી. ડી. કેસેટનું મંગલ પ્રસાર પ્રચાર કરતાં શ્રી રે છે કુંદકુંદ કાનામૃત સંસ્થા ધન્યતા અનુભવે છે. શ્રી કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ સ્વીટ હોમ' જાગનાથ શેરી નં-૬ ની સામે છે. જીમખાના રોડ, ? રાજકોટ-૩૬૦૦૦૧ છે ' ' '' SIT
SR No.008314
Book TitleSwaroop Sadhakvani
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year
Total Pages18
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, & Philosophy
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy