________________
૨૦૫
ગાથા-૧૦૩
*
C
ગાથા-૧૦૩
ગાથા-૧૦૩
).
નમક
-
)
-
-
न च परभावः केनापि कर्तुं पार्येतजो जम्हि गुणे दव्वे सो अण्णम्हि दु ण संकमदि दव्वे। सो अण्णमसंकंतो कह तं परिणामए दव्वं ।।१०३।।
यो यस्मिन् गुणे द्रव्ये सोऽन्यस्मिस्तु न संक्रामति द्रव्ये।
सोऽन्यदसंक्रान्तः कथं तत्परिणामयति द्रव्यम्।।१०३ ।। इह किल यो यावान् कश्चिद्वस्तुविशेषो यस्मिन् यावति कस्मिंश्चिचिदात्मन्यचिदात्मनि वा द्रव्ये गुणे च स्वरसत एवानादित एव वृत्तः, स खल्वचलितस्य वस्तुस्थितिसीम्नो भेत्तुमशक्यत्वात्तस्मिन्नेव वर्तेत, न पुन: द्रव्यान्तरं गुणान्तरं वा संक्रामेत। द्रव्यान्तरं गुणान्तरं बाऽसंक्रामंश्च कथं त्वन्यं वस्तुविशेष परिणामयेत् ? अतः परभाव: केनापि न कर्तुं पार्येत। પરભાવને કોઈ ( દ્રવ્ય) કરી શકે નહિ એમ હવે કહે છે:
જે દ્રવ્ય જે ગુણ-દ્રવ્યમાં, નહિ અન્ય દ્રવ્ય સંક્રમે;
અણસંક્રખ્યું તે કેમ અન્ય પરિણમાવે દ્રવ્યને? ૧૦૩. ગાથાર્થ-[ :] જે વસ્તુ (અર્થાત્ દ્રવ્ય ) [ સ્મિન દ્રવ્ય] જે દ્રવ્યમાં અને [ Tળે ] ગુણમાં વર્તે છે [૩] તે [અન્યસ્મિન તુ] અન્ય [દ્રવ્યું] દ્રવ્યમાં તથા ગુણમાં [૧ સમિતિ] સંક્રમણ પામતી નથી (અર્થાત્ બદલાઈને અન્યમાં ભળી જતી નથી);[ સન્યત
સંન્તિ:] અન્યરૂપે સંક્રમણ નહિ પામી થકી [સ:]તે (વસ્તુ), [ તતદ્રવ્યમ] અન્ય વસ્તુને [ ] કેમ [પરિણામતિ] પરિણમાવી શકે?
ટીકાઃ-જગતમાં જે કોઈ જેવડી વસ્તુ જે કોઈ જેવડા ચૈતન્યસ્વરૂપ કે અચૈતન્યસ્વરૂપ દ્રવ્યમાં અને ગુણમાં નિજ રસથી જ અનાદિથી જ વર્તે છેતે, ખરેખર અચલિત વસ્તુસ્થિતિની મર્યાદાને તોડવી અશક્ય હોવાથી, તેમાં જ (પોતાના તેવડા દ્રવ્ય-ગુણમાં જ) વર્તે છે પરંતુ દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે સંક્રમણ પામતી નથી; અને દ્રવ્યાંતર કે ગુણાંતરરૂપે નહિ સંમતી તે, અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે?(કદી ન પરિણમાવી શકે.) માટે પરભાવ કોઈથી કરી શકાય નહિ.
ભાવાર્થ-જે દ્રવ્યસ્વભાવ છે તેને કોઈ પણ પલટાવી શકતું નથી, એ વસ્તુની મર્યાદા