________________
गाथा-७८
૨૨૯
Prrrrrrrrrrrrrry पुद्गलकर्मफलं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न । । भवतीति चेत
ण वि परिणमदि ण गिण्हदि उप्पज्जदि ण परदव्वपज्जाए। णाणी जाणतो वि हु पोग्गलकम्मप्फलमणतं ।। ७८।।
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये।
ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मफलमनन्तम्।।७८।। यतो यं प्राप्यं विकार्य निर्वत्र्यं च व्याप्यलक्षणं सुखदुःखादिरूपं पुद्गलकर्मफलं कर्म पुद्गलद्रव्येण स्वयमन्तापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तद् गृहृता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी स्वयमन्तापको भूत्वा बहि:स्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च, तत: प्राप्यं विकार्य निर्वत्वं च व्याप्यलक्षणं परद्रव्यपरिणाम कर्माकुर्वाणस्य सुखदुःखादिरूपं पुद्गलकर्मफलं जानतोऽपि ज्ञानिन: पुद्गलेन सह न कर्तृकर्मभावः।
હવે પૂછે છે કે પુદ્ગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ ( s uj)नथी ? तेनो उत्त२ हे छ:
પુદ્ગલકરમનું ફળ અનંતે જ્ઞાની જીવ જાણે ભલે,
પદ્રવ્યપર્યાયે ન પ્રણામે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૮. ___uथार्थ:-[ ज्ञानी ] all [ पुद्गलकर्मफलम् ]
पुल भर्नु ३५ [अनन्तम्] अनंत छेतेने [जानन अपि] neuda sो छti [ खलु ] ५२मार्थ [ परद्रव्यपर्याये] ५२द्रव्यन। पर्याय३५. [ न अपि परिणमति] परिमती नथी,[ न गृह्णाति] तने अहए ६२तो नथी भने [न उत्पद्यते]ते-३ ५४तो नथी.
ટીકા:- પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુગલદ્રવ્ય પોતે અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે રૂપે પરિણમતું અને તે રૂપે ઊપજતું થયું, તે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુ:ખાદિરૂપ પુગલકર્મફળ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમાં માટી પોતે ઘડામાં અંતર્થાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્થાપક थने, माहि-मध्य-संतमा व्यापीने,तेने अहतो नथी,ते-३५. परिमती नथी सनेत