________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા - ૧૦૦
પ્રવચનસાર પ્રવચનો ૨૭૮ જશે એમ માળા મશ્કરી કરે છે. અરે બાપુ! એમ રહેવા દે ભાઈ ! ઇ દાળ-ભાત-શાક એ પર્યાય એનો જે પર્યાય જે સમય ઉત્પન્ન થવાનો, એ પૂર્વની પર્યાયનો સંહાર થઈ, ધ્રુવના આધારે જ થાય છે. આહાહા ! એવી મશ્કરી કરે... સોનગઢને નામે, કરો બાપુ! મશ્કરી તો પોતાની થાય છે! આહા...હા !
શું થઈ ગ્યો? (સમય.) (શ્રોતા ) બે મિનિટ બાકી છે. (ઉત્તર) આમાં કેમ ફેર છે? આમાં ફેર નથી. કીધું: આમ કેમ ચ્યું? (શ્રોતા ) બંધ થઈ ગઈ છે. (ઉત્તર) આ હાલતું નથી ખરાબ થઈ ગઈ છે કેટલો (સમય) બાકી છે? (શ્રોતા:) બે મિનિટ ! આહા... હા !
(અહીંયાં કહે છે કેઃ ) “વળી કેવળ સંહાર આરંભનાર”. એકલો નાશ પર્યાયનો થાય, માને એમાં આ મૃત્તિકાપિંડનો ઉત્પાદ અને ધ્રૌવ્યરહિત એકલો નાશ તો એકલો એકલો નાશ કૃત્તિકાપિંડનો, સંહાર કર્યા વિના ઉત્પાદ રહે, સંહારનું કારણ પણ છે ઉત્પાદ, ઉત્પાદનું કારણ સંહાર છે.
વિશેષ કહેશે..
Please inform us of any errors on rajesh@ Atma Dharma.com