________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરિશિષ્ટ : ૩૩૫
(શાર્દૂનવિક્રીડિત) भिन्नक्षेत्रनिषण्णबोध्यनियतव्यापारनिष्ठः सदा सीदत्येव बहि: पतन्तमभितः पश्यन्पुमांसं पशुः । स्वक्षेत्रास्तितया निरुद्धरभसः स्याद्वादवेदी पुन
स्तिष्ठत्यात्मनिखातबोध्यनियतव्यापारशक्तिर्भवन्।। २५४।। દુર્વાસનાથી (-કુનયની વાસનાથી) વાસિત થયો થકો, [પુરુષ સર્વદ્રવ્યમાં પ્રપદ્ય] આત્માને સર્વદ્રવ્યમય માનીને, [સ્વદ્રવ્ય-મમત: પરદ્રવ્યેષુ વિઝન વિશ્રામ્યતિ] (પદ્રવ્યોમાં) સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે; [ રચાવી 1] અને સ્યાદ્વાદી તો, [સમસ્તવસ્તુપુ પ૨દ્રવ્યાત્મના નાસ્તિતાં નાન] સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્યસ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, [નિર્મનં–શુદ્ધ-વોઈ–મહિના] જેનો શુદ્ધજ્ઞાનમહિમા નિર્મળ છે એવો વર્તતો થકો, [સ્વદ્રવ્યમ્ વ ગાશ્રયેત્] સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે.
ભાવાર્થ:- એકાંતવાદી આત્માને સર્વદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્યઅપેક્ષાએ નાસ્તિત્વ છે તેનો લોપ કરે છે; અને સ્યાદ્વાદી તો સર્વ પદાર્થોમાં પરદ્રવ્યઅપેક્ષાએ નાસ્તિત્વ માનીને નિજ દ્રવ્યમાં રમે છે.
આ પ્રમાણે પરદ્રવ્ય-અપેક્ષાથી નાસ્તિત્વનો (–અસપણાનો) ભંગ કહ્યો. ૨૫૩ (હવે સાતમા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે:-)
શ્લોકાર્થ:- [પશુ: ] પશુ અર્થાત્ સર્વથા એકાંતવાદી અજ્ઞાની, [ fમન્ન–ક્ષેત્રનિષU[–વોટ્ય-નિયત-વ્યાપાર–નિષ્ઠ:] ભિન્ન ક્ષેત્રમાં રહેલા શયપદાર્થોમાં જે યજ્ઞાયક સંબંધરૂપ નિશ્ચિત વ્યાપાર તેમાં પ્રવર્તતો થકો, [પુમાંસ મિત: વદિ: પતન્ત પશ્યન] આત્માને સમસ્તપણે બહાર (પરક્ષેત્રમાં) પડતો દેખીને (-સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહિ માનીને) [ નીતિ ] સદા નાશ પામે છે; [ચાવવી પુન:] અને સ્યાદ્વાદનો જાણનાર તો, [ સ્વક્ષેત્ર–સ્તિતયાં નિરુદ્ધ-રમસ: ] સ્વક્ષેત્રથી અસ્તિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે એવો થયો થકો (અર્થાત્ સ્વક્ષેત્રમાં વર્તતો થકો ), [ ત્મિનિરવાત-વોચ્ચ–નિયત–વ્યાપાર–શ$િ: મવન] આત્મામાં જ આકારરૂપ થયેલાં શયોમાં નિશ્ચિત વ્યાપારની શક્તિવાળો થઈને, [ તિતિ] ટકે છે-જીવે છે ( –નષ્ટ થતો નથી).
ભાવાર્થ- એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞય પદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતાં આત્માને બહાર પડતો જ માનીને, (સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહિ માનીને,) પોતાને નષ્ટ કરે છે, અને સ્યાદ્વાદી તો, “પરક્ષેત્રમાં રહેલાં જ્ઞયોને જાણતાં પોતાના ક્ષેત્રમાં રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે” એમ માનતો થકો ટકી રહે છે-નાશ પામતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com