________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૩૭ર : ૩ (માલિની) यदिह भवति रागद्वेषदोषप्रसूति: कतरदपि परेषां दूषणं नास्ति तत्र । स्वयमयमपराधी तत्र सर्पत्यबोधो भवतु विदितमस्तं यात्वबोधोऽस्मि बोधः ।। २२० ।।
(રથોદ્ધતા) रागजन्मनि निमित्ततां परद्रव्यमेव कलयन्ति ये तु ते। उत्तरन्ति न हि मोहवाहिनी
શુદ્ધવો વિધુરાદ્ધય: || ૨૨૨ જીવના સત્ત્વમાં ઊપજે છે, પરદ્રવ્ય તો નિમિત્ત માત્ર છે એમ માનવું તે સમ્યજ્ઞાન છે. માટે આચાર્ય મહારાજ કહે છે કે અમે રાગદ્વેષની ઉત્પત્તિમાં અન્ય દ્રવ્ય પર શા માટે કોપ કરીએ? રાગદ્વેષનું ઊપજવું તે પોતાનો જ અપરાધ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે –
શ્લોકાર્થ- [ રૂદ] આ આત્મામાં [વત્ રા–ષ–વો–પ્રસૂતિ: મવતિ] જે રાગદ્વેષરૂપ દોષોની ઉત્પત્તિ થાય છે [ તત્ર પરેષાં તરત મu ફૂષણ નાસ્તિ] ત્યાં પરદ્રવ્યનો કાંઈ પણ દોષ નથી, [ તત્ર સ્વયમ્ મારાથી યમ્ કવો. સર્પતિ] ત્યાં તો
સ્વયં અપરાધી એવું આ અજ્ઞાન જ ફેલાય છે;- [ વિવિતમ્ મવત] એ પ્રમાણે વિદિત થાઓ અને [ નવોધ: રસ્તે યાતુ] અજ્ઞાન અસ્ત થઈ જાઓ; [વરોધ: રિમ] હું તો જ્ઞાન છું.
ભાવાર્થ- અજ્ઞાની જીવ રાગદ્વેષની ઉત્પત્તિ પરદ્રવ્યથી થતી માનીને પરદ્રવ્ય ઉપર કોપ કરે છે કે “આ પરદ્રવ્ય મને રાગદ્વેષ ઉપજાવે છે, તેને દૂર કરું” . એવા અજ્ઞાની જીવને સમજાવવાને આચાર્યદેવ ઉપદેશ કરે છે કે-રાગદ્વેષની ઉત્પત્તિ અજ્ઞાનથી આત્મામાં જ થાય છે અને તે આત્માના જ અશુદ્ધ પરિણામ છે. માટે એ અજ્ઞાનને નાશ કરો, સમ્યજ્ઞાન પ્રગટ કરો, આત્મા જ્ઞાનસ્વરૂપ છે એમ અનુભવ કરો પરદ્રવ્યને રાગદ્વેષનું ઉપજાવનારું માનીને તેના પર કોપ ન કરો. ૨૨૦
હવે આ જ અર્થ દઢ કરવાને અને આગળના કથનની સૂચના કરવાને કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ રે તુ રા–નિ પરદ્રવ્ય જીવ નિમિત્તતાં નિયન્તિ] જેઓ રાગની ઉત્પત્તિમાં પારદ્રવ્યનું જ નિમિત્તપણું (કારણપણું) માને છે, (પોતાનું કાંઈ કારણ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com