________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः।
શ્રીમદભગવકુંદકુંદાચાર્યદવપ્રણીત
શ્રી.
સમયસાર
ઉપર પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર अण्णदविएण अण्णदवियस्स णो कीरए गुणुप्पाओ। तम्हा दु सव्वदव्वा उप्पज्जते सहावेण ।। ३७२।।
अन्यद्रव्येणान्यद्रव्यस्य न क्रियते गुणोत्पादः।
तस्मात्तु सर्वद्रव्याण्युत्पद्यन्ते स्वभावेन।। ३७२।। હવે આ અર્થને ગાથામાં કહે છે:
કો દ્રવ્ય બીજા દ્રવ્યને ઉત્પાદ નહિ ગુણનો કરે,
તેથી બધાંયે દ્રવ્ય નિજ સ્વભાવથી ઊપજ ખરે. ૩૭૨. ગાથાર્થઃ- [કદ્રવ્યન] અન્ય દ્રવ્યથી [બન્યદ્રવ્ય] અન્ય દ્રવ્યને [ Tોત્પાદ] ગુણની ઉત્પત્તિ [ ન યિતે] કરી શકાતી નથી; [તસ્માત 1] તેથી (એ સિદ્ધાંત છે કે) [સર્વદ્રવ્યાળિ] સર્વ દ્રવ્યો [ સ્વમાન] પોતપોતાના સ્વભાવથી [ઉત્પાજો] ઊપજે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com