________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯૮
सम्यग्दृष्टि: सामान्येन स्वपरावेवं तावज्जानाति
उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं। ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को।। १९८ ।।
उदयविपाको विविधः कर्मणां वर्णितो जिनवरैः। न तु ते मम स्वभावाः ज्ञायकभावस्त्वहमेकः।। १९८ ।।
હવે પ્રથમ, સમ્યગ્દષ્ટિ સામાન્યપણે અને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ ગાથામાં કહે છે:
કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવ૨ વર્ણવ્યો,
તે મુજ સ્વભાવો છે નહિ, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. ગાથાર્થ:- [ fi] કર્મોના [૩યવિપાવ:] ઉદયનો વિપાક (ફળ) [fનનવરે. ] જિનવરોએ [ વિવિધ:] અનેક પ્રકારનો [ વર્ણિત:] વર્ણવ્યો છે [તે] તે [મમ સ્વભાવ:] મારા સ્વભાવો [તુ] નથી; [ ગમ્ તુ] હું તો [:] એક [ જ્ઞાયમાવ:] જ્ઞાયકભાવ છું.
ટીકા:-જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.
ભાવાર્થ-આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.
*
સમયસાર ગાથા ૧૯૮: મથાળું હવે પ્રથમ, સમ્યગ્દષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ ગાથામાં કહે છે:
* ગાથા ૧૯૮: ટીકા ઉપરનું પ્રવચન * જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com