________________
Version 001.a: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૬
[ સમયસાર પ્રવચન (નુકુમ ) अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्ति तत्।
नवतत्त्वगतत्वेऽपि यदेकत्वं न मुञ्चति।।७।। જે [ નવ-તત્ત્વ-તત્વે-સ]િ નવતત્ત્વમાં પ્રાપ્ત થવા છતાં [gā] પોતાના એકપણાને [ન મુખ્યતિ] છોડતી નથી.
ભાવાર્થ- નવતત્ત્વમાં પ્રાપ્ત થયેલો આત્મા અનેકરૂપ દેખાય છે. જો તેનું ભિન્ન સ્વરૂપ વિચારવામાં આવે તો તે પોતાની ચૈતન્ય-ચમત્કારમાત્ર જ્યોતિને છોડતો નથી. ૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com