________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः। શ્રી સમયસાર
66
શ્રી જયસેનાચાર્યકૃત ‘તાત્પર્યવૃત્તિ’ ટીકામાં ગાથા: ૩૦૬ થી ૩૦૮
( શ્રી અમૃતચંદ્રાચાર્યકૃત ‘આત્મખ્યાતિ ’ ટીકામાં ગાથાઃ ૨૮૩ થી ૨૮૫)
આત્મ-ભાવના
अथ निर्चिकल्पसमाधिरूपनिश्चयप्रतिक्रमणनिश्चयप्रत्याख्यानरहितानां जीवानां योऽसौ बंधो भणितः स च हेयस्याशेषस्य नारकादिदुःखस्य कारणत्वाद्धेयः। तस्य बंधस्य विनाशार्थं विशेष
भावनामाह
निर्विकल्पसमाधिसंजात
सहजशुद्धज्ञानानन्दैकस्वभावोऽहं निर्विकल्पोऽहं उदासीनोऽहं निरंजन निजशुद्धात्मसम्यक्श्रद्धानज्ञानानुष्ठानरूपनिश्चयरत्नत्रयात्मक वीतरागसहजानन्दरूप सुखानुभूतिमात्रलक्षणेन स्वसंवेदनज्ञानेन संवेद्यो गम्यः प्राप्यः, મરિતાવસ્થોદું,રાગ-દ્વેષ-મોહ-ોધ-માન-માયા-લોમ-પશ્વેન્દ્રિયવિષયવ્યાપાર, મનોવવનહાય-વ્યાપાર-ભાવળર્મ-દ્રવ્યર્ન-નોર્મ-ધ્યાતિ-પૂના-લામ-દદશ્રુતાનુભૂત મોનાળાંક્ષાપनिदानमाया-मिथ्याशल्पत्रयादि-सर्वविभावपरिणाभरहितः शून्योऽहं, जगत्त्रये कालत्रयेपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च शुद्धनिश्चयेन, तथा सर्वे जीवाः इति निरंतर भावना ત્તવ્યા...”
"
3
ગુજરાતી ભાષાંતર: “હું સહજ શુદ્ધ જ્ઞાનાનંદરૂપ એક સ્વભાવ છું, નિર્વિકલ્પ છું, ઉદાસીન છું, નિજ નિરંજન શુદ્ધાત્માના સમ્યક્ શ્રદ્ધાન, જ્ઞાન, અનુષ્ઠાનરૂપ નિશ્ચયરત્નત્રયાત્મક નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન વીતરાગ સહજાનંદરૂપ સુખાનુભૂતિમાત્ર લક્ષણ દ્વારા સ્વસંવેદન જ્ઞાન વડે સંવેધ, ગમ્ય, પ્રાપ્ય-ભરિતાવસ્થ છું. રાગ-દ્વેષ-મોહ-ક્રોધમાન-માયા-લોભ-પંચેન્દ્રિય વિષયવ્યાપાર, મનવચનકાયવ્યાપાર, ભાવકર્મ-દ્રવ્યકર્મ-નોકર્મખ્યાતિ-પૂજા-લાભ દષ્ટ શ્રુતઅનુભૂત ભોગ-આકાંક્ષારૂપ નિદાન-માયા-મિથ્યા-ત્રણશલ્ય આદિ સર્વ વિભાવપરિણામ રહિત છું, શૂન્ય છું. શુદ્ધ નિશ્ચયે હું આવો છું. તથા ત્રણે લોક અને ત્રણે કાળે બધાય જીવ એવા છે. -એમ મન, વચન, કાયથી અને કૃત, કારિત, અનુમોદનાથી નિરંતર ભાવના કર્તવ્ય છે”.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com