________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮: પ્રવચન નવનીત ભાગ-૧
સમાધાનઃ એ બધી. એ (ઉક્ત ) પ્રમાણે જ છે. એ પર્યાય અંદર અવ્યક્ત (છે). અંદર નિમગ્ન છે. એવી ચીજને અવ્યક્ત કહે છે. અને એ એ ઉપાદેય છે. પર્યાયમાં “ • ” કહેવાથી जाण એ (વર્તમાન ) પર્યાયમાં આ (‘અવ્યક્ત’) ઉપાદેય છે, એમ. વિશેષ કહેશે...
***
‘ અવ્યક્ત ’ બોલ ૩, ૪ [પ્રવચનઃ તા. ૨૦–૧–૧૯૭૮ ]
66
,,
‘ સમયસાર ' ૪૯ ગાથા. મથાળું શું કહ્યું જોયું? ' यद्येवं तर्हि किंलक्षणोऽसावेकष्टङ्कोत्कीर्णः परमार्थजीव इति पृष्टः प्राह શિષ્ય પૂછે છે. કહેવું છે શું? કે: શિષ્યને આજે ગરજ થઈ છે, એને આ ઉત્ત૨ દેવામાં આવે છે. શિષ્ય પૂછે છે કેઃ અધ્યવસાન આદિ ભાવ, જીવ નહીં. માથે કહ્યું ને... બધું: એ જીવ નહીં. અરે! માર્ગણા-સ્થાન પણ જીવ નથી. આહા... હા ! ‘નિયમસાર’ માં તો એમ કહ્યું કેઃ જીવની પર્યાય છે એ પણ જીવ નહિ. આહા... હા ! આત્મામાં ક્ષાયિકભાવ થાય, ઉપશમભાવ થાય, એ પણ જીવ નહિ. શિષ્યનો પ્રશ્ન આ છે. પાઠ જ એ છે; યઘેવં તર્દિ હિં લક્ષળો” જો એ અધ્યવસાન આદિ ભાવ જીવ નથી તો એક ટંકોત્કીર્ણ ૫૨માર્થસ્વરૂપ જીવ કેવો છે?' -એવો પ્રશ્ન શિષ્યનો છે, તેના ઉત્તરમાં ‘આ પ્રશ્ન છે' એમ અમૃતચંદ્ર આચાર્યે કાઢયું ને...! કુંદકુંદ આચાર્ય એમ કહે છે કે ‘ જાણ!' અર્થાત્ તું પર્યાયમાં જાણ! ‘અવ્યક્ત' ને પર્યાયમાં જાણ !
66
આપણે ‘અવ્યક્ત ’ ચાલે છે ને...? આહા... હા! મુદ્દાની ૨કમ છે! ઝીણી લાગે. પહેલાં ‘અવ્યક્ત’ માં તો બધું આવી ગયું હતું-વ્યવહા૨-વિકલ્પ આદિ એ બધાં, ‘શેય ’ અને ‘વ્યક્ત’ છે; ભગવાન આત્મા (જે) પર્યાયમાં ઉપાદેય છે તે ત્રિકાળી ‘અવ્યક્ત’ છે. સમજાય છે ભાષા ? પર્યાય જે વર્તમાન નિર્મળ તેમાં એ આત્મા, જે ત્રિકાળી શુદ્ધ ચૈતન્યથન છે; તે જ ઉપાદેય છે. એ માટે બધાં વિશેષણો લીધાં છે. એ તો પહેલા બોલમાં કહ્યું.
બીજા બોલમાં ‘ભાવકભાવ' (ત્યાં) કહ્યું. તો એમાંથી એક પ્રશ્ન મગજમાં ઊઠયો હતો કેઃ ‘ભાવકભાવ ’ –કર્મ ‘ભાવક’ છે અને વિકારીભાવ ‘ભાવ્ય' છે-એ (‘ સમયસાર ' ગાથા ) ૩૨-૩૩માં આવી ગયું. એ ‘ભાવકનો ભાવ્ય ' એને અહીંયાં ‘ભાવકનો ભાવ ' કહ્યું. ત્યારે ‘પ્રવચનસાર ’૨૪૨-ગાથામાં ‘ભાવકનો ભાવ ' કહ્યું, ત્યાં ‘ભાવક' અર્થાત્ આત્મા શાયક વસ્તુ. જ્ઞાયકભાવ એ ભાવક. અને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય એ, એનાં (ભાવકનાં ) ભાવ્ય. આહા... હા! ભાઈ ! આમાં મારે તો (એટલું ) કહેવું હતું કે: જ્ઞેય અને જ્ઞાન (શેયતત્ત્વ અને જ્ઞાતૃતત્ત્વ) બેયની પ્રતીતિ-પ્રતીતિ તો બધી પર્યાય છે; પણ જ્ઞેય-જ્ઞાયકનું જે પર્યાયમાં જ્ઞાન થયું એ પર્યાય અંદ૨ દ્રવ્યમાં-ભૂત અને ભવિષ્યની-લીન થઈ છે. (પણ ) વર્તમાનમાં જે
એક સમયની પર્યાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com