SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ઉત્થાનિકા અર્થ:- વીતરાગભાવમાં લીન થવું, ઊર્ધ્વગમન, જ્ઞાયકસ્વભાવ, સહજ સુખનો સંભોગ, સુખદુઃખનો સ્વાદ અને ચૈતન્યપણું –એ બધા જીવના પોતાના ગુણ છે. ૨૬. અજીવનું વર્ણન (દોહરા ) तनता मनता वचनता, जड़ता जड़सम्मेल । લઘુતા ગુરુતા ગમનતા, યે અનીવળે ઘેલા ૨૭।। શબ્દાર્થ:- સમ્મેલ=બંધ. લઘુતા= હલકાપણું. ગુરુતા=ભારેપણું. ગમનતા ગતિ કરવી તે. પુણ્યનું વર્ણન (દોહરા ) जो विशुद्धभावनि बंधै, अरु ऊरधमुख होइ। जो सुखदायक जगतमैं, पुन्य पदारथ सोइ ।। २८ ।। અર્થ:- તન, મન, વચન, અચેતનપણું, એકબીજાની સાથે મળવું, હલકા અને ભારેપણું તથા ગતિ કરવી-એ બધી પુદ્દગલ નામના અજીવ દ્રવ્યની પરિણતિ છે. ૨૭. ૧૭ संकलेश भावनि बँधै, सहज अधोमुख होइ । दुखदायक संसारमै पाप पदारथ सोइ ।। २९ ।। અર્થ:- જે શુભભાવોથી બંધાય છે, સ્વર્ગાદિની સન્મુખ થાય છે અને લૌકિક સુખ આપનાર છે તે પુણ્ય પદાર્થ છે. ૨૮. પાપનું વર્ણન (દોહરા ) 9 = जोई करमउदोत धरि, होइ क्रिया रसरत्त । મળ, સોર્ફ આવતત્તારૂ૦।। થૈ નૂતન અર્થ:- જે અશુભ ભાવોથી બંધાય છે અને પોતાની મેળે નીચ ગતિમાં પડે છે તથા સંસારમાં દુઃખ આપનાર છે, તે પાપ પદાર્થ છે. ૨૯. આસ્રવનું વર્ણન (દોહરા ) Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy