SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ઉત્થાનિકા અર્થ:- ચૈતન્યરૂપ છે, અનંત ગુણ, અનંત પર્યાય અને અનંત શક્તિ સહિત છે, અમૂર્તિક છે, અખંડિત છે. *સર્વવ્યાપી છે, આ જીવદ્રવ્યનું સ્વરૂપ કહ્યું છે. ૨૦. પુદ્ગલ દ્રવ્યનું લક્ષણ. (દોહરા ) રસ-વરન-રસ-ાન્ય મય, નરવ-પાસ-સંતાના અનુજીપી પુવાન વરવ, નમ-પ્રવેશ-પરવાન।। ૨।। શબ્દાર્થ:- ફરસ=સ્પર્શ. નરદ-પાસ=ચોપાટના પાસા. સંઠાન=આકાર. પરવાન (પ્રમાન )=બરાબર. અર્થ:- પુદ્દગલ દ્રવ્ય ૫રમાણુરૂપ, આકાશના પ્રદેશ જેવડું, ચોપાટના પાસાના *આકારનું, સ્પર્શ, રસ, ગંધ અને વર્ણવાળું છે. ૨૧. ધર્મ દ્રવ્યનું લક્ષણ (દોહરા ) जैसैं सलिल समूहमैं, करै मीन गति-कर्म । તૈમૈં પુવાન નીવા, વજનસહાર્દુ ધર્મ।૨૨।। શબ્દાર્થ:- સલિલ=પાણી. મીન=માછલી. ગતિ-કર્મ=ગમનક્રિયા. ૧૫ અર્થ:- જેવી રીતે માછલીની ગમનક્રિયામાં પાણી સહાયક થાય છે, તેવી જ રીતે જીવ-પુદ્દગલની ગતિમાં *સહકારી ધર્મ દ્રવ્ય છે. ૨૨. અધર્મદ્રવ્યનું લક્ષણ(દોહરા ) ज्यौं पंथी ग्रीषमसमै, बैठै छायामाँहि । त्यौं अधर्मकी भूमिमैं, जड़ चेतन ठहराँहि ।। २३ ।। શબ્દાર્થ:- પંથી=મુસાફર. ગ્રીષમસમૈ=ગ્રીષ્મકાળમાં. અર્થ:- જેવી રીતે ગ્રીષ્મઋતુમાં મુસાફર છાયાનું નિમિત પામીને બેસે છે તેવી જ રીતે અધર્મ દ્રવ્ય જીવ-પુદ્દગલની સ્થિતિમાં નિમિત્તકા૨ણ છે. ૨૩. * લોક-અલોક પ્રતિબિમ્બિત થવાથી પૂર્ણજ્ઞાનની અપેક્ષાએ સર્વવ્યાપી છે. * છ પાસાદાર જેવું ચોરસ હોય છે. * ઉદાસીન નિમિત્તકારણ છે, પ્રેરક નથી. Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy