SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ચતુર્દશ ગુણસ્થાનાધિકાર શબ્દાર્થ:- બીય (બીજો) = બીજા. અર્થ:- આ બીજા સાસાદન ગુણસ્થાનનું સ્વરૂપ સમાપ્ત થયું. હવે ત્રીજા મિશ્ર ગુણસ્થાનનું વર્ણન કરે છે. ૨૧. ૨૨. ત્રીજા ગુણસ્થાનનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા ) उपसमी समकिती कै तो सादि मिथ्यामती, दुहुंनिकौं मिश्रित मिथ्यात आइ गहै है । अनंतानुबंधी चौकरीकौ उदै नाहि जामै, मिथ्यात समै प्रकृति मिथ्यात न रहै है ।। जहां सद्दहन सत्यासत्यरूप समकाल, ग्यानभाव मिथ्याभाव मिश्र धारा वहै है । याकी थिति अंतर मुहूरत उभयरूप, ૩૭૩ ऐसौ मिश्र गुनथान अचारज कहै है ।। २२ ।। અર્થ:- આચાર્ય કહે છે કે ઉપશમ-સમ્યગ્દષ્ટિ અથવા સાદિ મિથ્યાદષ્ટિ જીવને જો મિશ્ર–મિથ્યાત્વ નામની કર્મપ્રકૃતિનો ઉદય આવી પડે અને અનંતાનુબંધીની ચોકડી તથા મિથ્યાત્વ-મોહનીય અને સમ્યક્ત્વ-મોહનીય આ છ પ્રકૃતિઓનો ઉદય ન હોય, ત્યાં એકસાથે સત્યાસત્ય શ્રદ્ધાનરૂપ જ્ઞાન અને મિથ્યાત્વમિશ્ર ભાવ રહે છે તે મિશ્ર ગુણસ્થાનક છે, એનો કાળ અંતર્મુહૂર્ત છે. ભાવાર્થ:- અહીં ગોળ-મિશ્રિત દહીં સમાન સત્યાસત્ય-મિશ્રિત ભાવ રહે છે. ચોથા ગુણસ્થાનકનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા (દોહરા ) मिश्र दसा पूरन भई, कही यथामति भाखि । अब चतुर्थ गुनथान विधि, कहौं जिनागम साखि ।। ર૩૦૦ અર્થ:- પોતાના ક્ષયોપશમ અનુસાર મિશ્ર ગુણસ્થાનનું ક્થન સમાપ્ત થયું, હવે જિનાગમની સાક્ષીપૂર્વક ચોથા ગુણસ્થાનનું વર્ણન કરું છું. ૨૩. Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy