SearchBrowseAboutContactDonate
Page Preview
Page 379
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૨ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates जे जे ग्राह्यभाव त्यागभाव दोऊ भावनिकौं, अनुभौ अभ्यास विषै एकता करतु हैं । तेई ग्यान क्रियाके आराधक सहज मोख, मारगके साधक अबाधक महतु हैं ।। ३७ ।। સમયસાર નાટક અર્થ:- જે જીવોએ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બન્ને નયો દ્વારા પદાર્થોનું સ્વરૂપ સમજીને આત્માની શુદ્ધતા ગ્રહણ કરી છે, જે અશુદ્ધભાવોના સર્વથા ત્યાગી છે, ઇન્દ્રિય-વિષયોથી પરાભુખ થઈને વીતરાગી થયા છે, જેમણે અનુભવના અભ્યાસમાં ઉપાદેય અને હેય બન્ને પ્રકારના ભાવોને એકસરખા જાણ્યા છે, તે જ જીવો જ્ઞાનક્રિયાના ઉપાસક છે, મોક્ષમાર્ગના સાધક છે, કર્મબાધા રહિત છે અને મહાન છે. ૩૭. જ્ઞાનક્રિયાનું સ્વરૂપ (દોહરા ) विनसि अनादि असुद्धता, होइ सुद्धता पोख । ता परनतिको बुध હૈં, ગ્યાન યિાસી મોવ।। રૂ૮।। શબ્દાર્થ:- વિનસિ નષ્ટ થઈને. પોખ પુષ્ટ. ૫રતિ ચાલ. અર્થ:- જ્ઞાનીઓ કહે છે કે અનાદિકાળની અશુદ્ધતા નષ્ટ કરનાર અને શુદ્ધતાને પુષ્ટ કરનાર પરિણતિ જ્ઞાનક્રિયા છે અને તેનાથી જ મોક્ષ થાય છે. ૩૮. સમ્યક્ત્વથી ક્રમે ક્રમે જ્ઞાનની પૂર્ણતા થાય છે (દોહરા ) = = = जगी सुद्ध समकित कला, बगी मोख मग जोइ । वहै करम चूरन करै, क्रम क्रम पूरन होइ ।। ३९ ।। जाके घट ऐसी दसा, साधक ताकौ नाम । जैसे जो दीपक धरै, सो उजियारौ धाम ।। ४० ।। શબ્દાર્થ:- બગી ચાલી. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy