SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates સ્યાદ્વાદ દ્વાર છે તે જ અનેક લહેરરૂપ થાય છે, તેવી જ રીતે આત્મદ્રવ્ય પોતાના ગુણ-પર્યાયોથી અનેકરૂપ થાય છે, પણ નિશ્ચયનયથી એકરૂપ દેખાય છે. ૨૬. ચૌદમા પક્ષનું સ્પષ્ટીકરણ અને ખંડન ( સવૈયા એકત્રીસા ) कोऊ बालबुद्धी कहै ग्यायक सकति जौलौं, तौलौं ग्यान असुद्ध जगत मध्य जानियै । ज्ञायक सकति काल पाइ मिटि जाइ जब, तब अविरोध बोध विमल बखानियै ॥ परम प्रविन कहै ऐसी तौ न बनै बात, जैसैं बिन परगास सूरज न मानिये । तैसैं बिन ग्यायक सकति न कहावै ग्यान, यह तौ न परोच्छ परतच्छ परवांनियै ।। २७ ।। અજ્ઞાની. પરમ પ્રવીન સમ્યજ્ઞાની. ૫રગાસ શબ્દાર્થ:- બાલબુદ્ધિ અજવાળું. પરતચ્છ સાક્ષાત્. અર્થ:- કોઈ કોઈ અજ્ઞાની કહે છે કે જ્યાં સુધી જ્ઞાનમાં જ્ઞાયકશક્તિ છે ત્યાંસુધી તે જ્ઞાન સંસારમાં અશુદ્ધ કહેવાય છે; ભાવ એ છે કે શાયકશક્તિ જ્ઞાનનો દોષ છે અને જ્યારે સમય પામીને જ્ઞાયકશક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે જ્ઞાન નિર્વિકલ્પ અને નિર્મળ થઈ જાય છે. ત્યાં સમ્યજ્ઞાની કહે છે કે આ વાત અનુભવમાં આવતી નથી, કેમકે જેવી રીતે પ્રકાશ વિના સૂર્ય હોતો નથી તેવી જ રીતે જ્ઞાયકશક્તિ વિના જ્ઞાન હોઈ શકતું નથી, તેથી તમારો પક્ષ પ્રત્યક્ષ પ્રમાણથી બાધિત છે. ૨૭. (પ્રકાશ ) = = = = टङ्कोत्कीर्णविशुद्धबोधविसराकारात्मतत्त्वाशया वाञ्छत्युच्छलदच्छचित्परिणतेर्भिन्नं पशुः किञ्चन। ज्ञानं नित्यमनित्यतापरिगमेऽप्यासादयत्युज्ज्वलं स्याद्वादी तदनित्यतां परिमृशंश्चिद्वस्तुवृत्तिक्रमात्।।१५।। ૩૩૧ Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy