SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates મોક્ષ દ્વાર નાસૈ (નાશે ) ત્યાં સુધી. પ્રભુતા – બળ. શબ્દાર્થ:- જબ તાંઇ જ્યાં સુધી. તબ તાંઇ મુખ્ય. પગાસૈ (પ્રકાશે ) પ્રગટ થાય. = નષ્ટ થાય પ્રધાન = = = અર્થ:- જ્યાં સુધી હૃદયમાં પ્રમાદ રહે છે ત્યાં સુધી જીવ પરાધીન રહે છે અને જ્યારે પ્રમાદની શક્તિ નષ્ટ થઈ જાય છે ત્યારે શુદ્ધ અનુભવનો ઉદય થાય છે. ૩૯. વળી-(દોહરા ) ता कारन जगपंथ इत उत सिव मारग जोर । 3 परमादी जगकौं धुकै, अपरमादि सिव ओर ।। ४० ।। = – શબ્દાર્થ:- જગપંથ સંસારભ્રમણનો ઉપાય. ઇત અહીં. ઉત ત્યાં. સિવમારગ (શિવમાર્ગ) = મોક્ષનો ઉપાય. કૈ = દેખે. અપમાદિ ( અપ્રમાદી ) પ્રમાદ રહિત. ભૂરિ = ઘણી. સિથલ (શિથિલ ) = અર્થ:- તેથી પ્રમાદ સંસારનું કારણ છે અને અનુભવ મોક્ષનું કારણ છે. પ્રમાદી જીવ સંસાર તરફ દેખે છે અને અપ્રમાદી જીવ મોક્ષ તરફ દેખે છે. ૪૦. जे परमादी आलसी, जिन्हकैं विकलप भूरि । होइ सिथल अनुभौविषै, तिन्हकौं सिवपथ दूरि ।। ४१ ।। શબ્દાર્થ:- આલસી નિરુધમી. વિકલપ (વિકલ્પ ) અસમર્થ. સિવપથ રાગ-દ્વેષની લહેરો. * प्रमादकलितः कथं भवति शुद्धभावोऽलसः = = સ્વરૂપાચરણ. અર્થ:- જે જીવ પ્રમાદી અને આળસુ છે, જેમના ચિત્તમાં અનેક વિકલ્પો થાય છે અને જે આત્મ-અનુભવમાં શિથિલ છે, તેમનાથી સ્વરૂપાચરણ દૂર જ રહે છે. ૪૧. * जे परमादी आलसी, ते अभिमानी जीव । जे अविकलपी अनुभवी, ते समरसी सदीव ।। ४२ ।। ૨૩૫ कषायभरगौरवादलसत्ता प्रमादो यतः । अतः स्वरसनिर्भरे नियमितः स्वभावे भवन् मुनिः परमशुद्धतां व्रजति मुच्यते वाऽचिरात् ।। ११ ।। Please inform us of any errors on [email protected]
SR No.008269
Book TitleNatak Samaysara
Original Sutra AuthorN/A
AuthorBanarasidas
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages471
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy