________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨/૪
સમયસાર નાટક આત્મવિલાસ જાણવાનો ઉપદેશ. (સવૈયા તેવીસા) रे रुचिवंत पचारि कहै गुरु,
तू अपनौ पद बूझत नाही। खोजु हियें निज चेतन लच्छन,
है निजमैं निज गूझत नाही।। सुद्ध सुछंद सदा अति उज्जल,
मायाके फंद अरूझत नाही। तेरौ सरूप न दुंदकी दोहीमैं ,
तोहीमैं है तोहि सूझत नाही।। ४७।। शार्थ:- यिवंत = (भव्य. ५यारि. = पोसावीने. भूत = मोमतो. हिये = हृध्यमi. ॐत नाही = [यपातो नथी. सुॐ = स्वतंत्र. 3°°४८ = निर्भप. १३ॐत नाही = छूटतुं नथी. ९६ (द्वंद्व) = (भ्रम . होडी =दुविधा.
અર્થ - શ્રીગુરુ બોલાવીને કહે છે કે હે ભવ્ય ! તું તારા સ્વરૂપને ઓળખતો નથી, પોતાના ઘટમાં ચૈતન્યનું લક્ષણ ગોતો, તે પોતાનામાં જ છે, પોતાથી ગુંચવાતો નથી, તમે શુદ્ધ, સ્વાધીન અને અત્યંત નિર્વિકાર છો, તમારી આત્મસત્તામાં માયાનો પ્રવેશ નથી. તમારું સ્વરૂપ ભ્રમજાળ અને દુવિધાથી રહિત છે જે તમને સૂઝતું નથી. ४७.
આત્મસ્વરૂપની ઓળખાણ જ્ઞાનથી થાય છે. (સવૈયા તેવીસા) केई उदास रहैं प्रभु कारन,
केई कहैं उठि जांहि कहींकै। केई प्रनाम करै गढ़ि मूरति,
केई पहार चढ़े चढ़ि छींकै।। केई कहैं असमानकै ऊपरि,
केई कहै प्रभु हेठि जमींकै।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com