________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
સમયસાર નાટક કરેલાં કર્મો વહેવડાવી દે છે અને નવીન કર્મબંધનો સંવર કરીને મોક્ષમાર્ગ સન્મુખ થયા છે, જેમના નિબંકિતાદિ ગુણો આઠ કર્મરૂપ શત્રુઓનો નાશ કરે છે, તે સમ્યજ્ઞાની પુરુષ છે. તેમને પં. બનારસીદાસજી નમસ્કાર કરે છે. પ૭.
સમ્યગ્દર્શનનાં આઠ અંગોનાં નામ. (સોરઠા) प्रथम निसंसै जानि, दुतिय अवंछित परिनमन। तृतिय अंग अगिलानि, निर्मल दिष्टि चतुर्थ गुन।।५८।। पंच अकथ परदोष, थिरीकरन छट्टम सहज।
सत्तम वच्छल पोष, अष्टम अंग प्रभावना।। ५९।। शार्थ:- निसंसै (नि:संशय)=निःशंडित. मछित=qi७. रहित, नि:क्षित. गितानिनि रहित, निवियिब्रित्सित.
निष्टि = यथार्थ विवे, અમૂઢદષ્ટિ, અકથ પરદોષ=બીજાના દોષ ન કહેવા, ઉપગૂન. થિરીકરનઃસ્થિર કરવું, स्थिति:२४१. वत्स पात्सल्य, प्रेम.
अर्थ:- नि:ति, नि:siक्षित, निवियिडित्सित, अष्टि , उपगुन, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના-આ સમ્યગ્દર્શનના આઠ અંગ છે. ૫૯.
સમ્યકત્વનાં આઠ અંગોનું સ્વરૂપ (સવૈયા એકત્રીસા) धर्ममैं संसै सुभकर्म फलकी न इच्छा,
असुभकौ देखि न गिलानि आनै चितमैं। सांची दिष्टि राखै काहू प्रानीकौ न दोष भाखै,
___ चंचलता भानि थिति ठानै बोध वितमैं।। प्यार निज रूपसौं उछाहकी तरंग उठे,
__एई आठौं अंग जब जागै समकितमैं। ताहि समकितकौं धरै सो समकितवंत,
वहै मोख पावै जौ न आवै फिरि इतमैं।। ६०।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com