________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૩
નિર્જરા દ્વાર
વૈરાગ્યશક્તિનું વર્ણન (સોરઠા) पूर्व उदै सनबंध , विषै भोगवै समकिती।
करै न नूतन बन्ध, महिमा ग्यान विरागकी।।६।। અર્થ - સમ્યગ્દષ્ટિ જીવ પૂર્વે બાંધેલા કર્મોના ઉદયથી વિષય આદિ ભોગવે છે પણ કર્મબંધ થતો નથી, એ જ્ઞાન અને વૈરાગ્યનો પ્રભાવ છે. ૬.
જ્ઞાન-વૈરાગ્યથી મોક્ષની પ્રાપ્તિ છે. (સવૈયા એકત્રીસા) सम्यकवंत सदा उर अंतर,
ग्यान विराग उभै गुन धारै।। जासु प्रभाव लखै निज लच्छन,
जीव अजीव दसा निखारै।। आतमको अनुभौ करि लै थिर,
आप तरै अर औरनि तारै। साधि सुदर्व लहै सिव सर्म,
सु कर्म-उपाधि विथा वमि डा।।७।। शार्थ:- 3२ हृय. प्रमा=प्रतापथी. नि२५॥२=निय . औरनिजीमोने. सुद्रव्य (स्पद्रव्य )=मात्मतत्त्व. सभ( शर्म)=मानंह. (34धिवंद्व-६६. यथा=ष्ट. मि. 1=5tढी न॥णे. छ.
અર્થ- સમ્યગ્દષ્ટિ જીવ સદૈવ અંતઃકરણમાં જ્ઞાન અને વૈરાગ્ય અને ગુણ ધારણ કરે છે જેના પ્રતાપથી નિજ આત્મસ્વરૂપને દેખે છે અને જીવ-અજીવ તત્ત્વોનો
नाश्नुते विषयसेवनेऽपि यत्स्वं फलं विषयसेवनस्य ना। ज्ञानवैभवविरागताबलात्सेवकोऽपि तदसावसेवकः।।३।। सम्यग्दृष्टेर्भवति नियतं ज्ञानवैराग्यशक्तिः
स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या। यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च
स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात।।४।।
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com