________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates અ. ૩ ઉપસંહાર ] .
[ ર૬૯ રહેશે. જેમ જીવાદિક પદાર્થો આ લોકમાં અનાદિનિધન છે તેમ આ પણ અનાદિનિધન સમજવા.
આ રીતે, યથાર્થ શ્રદ્ધાનવડે લોકમાં સર્વ પદાર્થો અકૃત્રિમ, જુદા જુદા, અનાદિ-નિધન જાણવા. જે કોઈ કૃત્રિમ ઘરબાર-ઇંદ્રિયગમ્ય વસ્તુઓ નવી દેખાય છે તે તો અનાદિનિધન પુદ્ગલ દ્રવ્યોના સંયોગી પર્યાયો છે, તેમાંના પુગલો કાંઈ નવા બન્યા નથી. માટે જો જીવનિરર્થક ભ્રમ વડે સાચ-જૂઠનો જ નિશ્ચય ન કરે તો તે સાચું સ્વરૂપ જાણે નહિ. દરેક જીવ પોતાની શ્રદ્ધાનું ફળ પામે છે માટે લાયક જીવોએ સભ્યશ્રદ્ધા કરવી.
સાત નરકભૂમિ. બીલ, વેશ્યા, આયુષ્ય, દ્વીપ, સમુદ્ર, પર્વત, સરોવર, નદી, મનુષ્ય-તિર્યંચનાં આયુષ્ય ઈત્યાદિનું વર્ણન કરી શ્રી આચાર્યદવે ત્રીજો અધ્યાય પૂરો કર્યો.
આ રીતે, ત્રીજા અધ્યાયમાં અધોલોક અને મધ્યલોકનું વર્ણન કર્યું. હવે, ઉદ્ગલોકનું વર્ણન ચોથા અધ્યાયમાં આવશે.
એ પ્રમાણે શ્રી ઉમાસ્વામી વિરચિત મોક્ષશાસ્ત્રના ત્રીજા અધ્યાયની ગુજરાતી ટીકા પૂરી થઈ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com