________________
Version 003: remember to check http://www.AtmaDharma.com for updates
પાંચમો અધિકાર
. [ ૧૭૧
કરવામાં શિથિલતા છે, અને ભાવ નિર્મળ થવાનો કાંઈ વિવેક નથી. આર્તપરિણામોવડ વા લોભાદિકવડ પણ ઉપવાસાદિક કરી ત્યાં ધર્મ માને છે, પણ ફળ તો પરિણામોવડે થાય છે.
ઇત્યાદિક અને કલ્પિત વાતો તેઓ કહે છે, જે જૈનધર્મમાં સંભવે નહિ.
એ પ્રમાણે જૈનમાં શ્વેતામ્બરમત છે, તે પણ દેવાદિક, તત્ત્વાદિક અને મોક્ષ-માર્ગાદિકનું અન્યથા નિરૂપણ કરે છે, માટે તે પણ મિથ્યાદર્શનાદિકના પોષક છે, તેથી ત્યાજ્ય છે.
જૈનધર્મનું સત્યસ્વરૂપ આગળ કહીશું, જે વડે મોક્ષમાર્ગમાં પ્રવર્તવું યોગ્ય છે. તેમાં પ્રવર્તવાથી તમારું કલ્યાણ થશે.
એ પ્રમાણે શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક શાસ્ત્રવિષે અન્યમતનિરૂપક
પાંચમો અધિકાર સમાસ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com