________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬૧]. આ સંવાદ દ્વારા જૈનધર્મના પ્રભાવનો આદર્શ લઈને ભારતમાં ઘેર ઘેર ચેલણા જેવી આદર્શમાતાઓ બનો. ઘેર ઘેર અભયકુમાર જેવા વૈરાગી બાળકો જાગો. અને ઘેર ઘેર જૈનધર્મનો પ્રભાવ ફેલાવ. જૈનશાસન સર્વત્ર જયવંત વર્તો. બોલો, શ્રી મહાવીર ભગવાનકી... જય હો. બોલો, ભાવી તીર્થકર ભગવાનકી જય હો. બોલો, જૈનધર્મપ્રભાવક સર્વે સન્તોનો જય હો.
ने जयनासनम -
ભગવાન મહા"
રક
મહાવીર ૨પ
૫૦૦ મોતિવ
Reત્સવ
સગવડ પાઉઝ
પુત રચના |
|
|
* સંસ્થપન .
ચેલણારાણીના પુત્ર વારિષણકુમારની પણ નાનકડી કથા વાંચો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com