________________
૩૫૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કલશામૃત ભાગ-૨
કલશ ન ઃ ૫૮
(શાર્દૂલવિક્રીડિત )
,,
अज्ञानात् मृगतृष्णिकां जलधिया धावन्ति पातुं मृगा अज्ञानात्तमसि द्रवन्ति भुजगाध्यासेन रज्जौ जनाः। अज्ञानाच्च विकल्पचक्रकरणाद्वातोत्तरङ्गाब्धिवत् शुद्धज्ञानमया अपि स्वयममी कर्त्रीभवंत्याकुलाः।। १३-५८।। ખંડાન્વય સહિત અર્થ:- “ અમી સ્વયમ્ શુદ્ધજ્ઞાનમયા: અપિ અજ્ઞાનાત્ મીના: હીમવન્તિ ” ( મી) સર્વ સંસા૨ી મિથ્યાર્દષ્ટિ જીવ (સ્વયમ્) સહજથી (શુદ્ધજ્ઞાનમયા:) શુદ્ધસ્વરૂપ છે (અપિ) તોપણ (અજ્ઞાનાત્) મિથ્યા દૃષ્ટિને લીધે (આછુલા:) આકુલિત થતા થકા (ર્ગીમવત્તિ) બળજોરીથી જ કર્તા થાય છે. શા કારણથી ? “વિન્પવર્ણાત્” (વિ) અનેક રાગાદિના ( ) સમૂહને (રાત્) કરવાથી. કોની માફક? “ વાતોત્તરાધિવત્” (વાત) પવનથી ( ઉત્તર7 ) ડોલતા-ઊછળતા (અધિવત્ ) સમુદ્રની માફક. ભાવાર્થ આમ છે કે જેવી રીતે સમુદ્ર સ્વરૂપે નિશ્ચળ છે, પવનથી પ્રેરિત થઈને ઊછળે છે અને ઊછળવાનો કર્તા પણ થાય છે, તેવી રીતે જીવદ્રવ્ય સ્વરૂપથી અકર્તા છે, કર્મસંયોગથી વિભાવરૂપે પરિણમે છે તેથી વિભાવપણાનો કર્તા પણ થાય છે; ૫૨ન્તુ અજ્ઞાનથી, સ્વભાવ તો નથી. દૃષ્ટાન્ત કહે છે-“ મૃા: મૃતૃધ્ધિાં અજ્ઞાનાત્ નનધિયા પાતું ધાવન્તિ” (PT: ) જેમ હરણો (મૃતૃાિં) મૃગજળને (અજ્ઞાનાત્) મિથ્યા ભ્રાન્તિથી (નનધિયા) પાણીની બુદ્ધિએ (પાતું ધાવત્તિ) પીવા માટે દોડે છે અને “ નના: રૌ તમસિ અજ્ઞાનાત્ મુનાાધ્યાસેન દ્રવત્તિ ” ( નના: ) જેમ મનુષ્ય જીવો (રૌ) દોરડામાં (તમસિ) અંધકાર વિષે (અજ્ઞાનાત્) ભ્રાન્તિને લીધે (મુનાધ્યાસેન) સર્પની બુદ્ધિથી (દ્રવત્તિ) ડરે છે. ૧૩-૫૮.
แ
પ્રવચન નં. ૭૨
તા. ૨૦-૮- ’૭૭
કલશ-૫૮ : ઉ૫૨ પ્રવચન
૫૭ માં ‘ ૨સાલમ્ ’ શબ્દમાં સ્વાદમાં ભોક્તાનો બોલ લીધો. આ કળશમાં કર્તાની વ્યાખ્યા કરશે.
,,
અમી સ્વયમ્ શુદ્ઘજ્ઞાનમયા: અપિ અજ્ઞાનાત્ આળુતા: ર્તી મવન્તિ” સર્વ સંસા૨ી મિથ્યાર્દષ્ટિ જીવ સહજથી શુદ્ધ સ્વરૂપ છે તોપણ અજ્ઞાનાત્ મિથ્યાર્દષ્ટિને લીધે આકુલિત થતા થકા બળજો૨ીથી જ કર્તા થાય છે.”
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk