SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કલશ-૪૭ ૧૫૭ કલશ-૪૭ (માલિની) परपरिणतिमुज्झत् खण्डयन्दवादानिदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः। ननु कथमवकाश: कर्तृकर्मप्रवृत्ते रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः।।२-४७।। ખંડાન્વય સહિત અર્થ- “રૂમ જ્ઞાનમ હરિતન” (રૂમ) વિદ્યમાન છે એવી (જ્ઞાનમ) ચિટૂપશક્તિ (૩તિમ) પ્રગટ થઈ. ભાવાર્થ આમ છે કે જીવદ્રવ્ય જ્ઞાનશક્તિરૂપે તો વિદ્યમાન જ છે, પરંતુ કાળલબ્ધિ પામીને પોતાના સ્વરૂપનું અનુભવશીલ થયું. કેવું થતું થયું જ્ઞાન (ચિતૂપશક્તિ) પ્રગટ થયું? “ઘરપરિતિમ ઉન્નત” (પરંપરિતિ) જીવ-કર્મની એકત્વબુદ્ધિને (ઉત્) છોડતું થયું. વળી શું કરતું થયું ? “મે વાલીન વડ્ડય” (મેરવવાન) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય અથવા દ્રવ્યગુણ-પર્યાય અથવા “આત્માને જ્ઞાનગુણ વડે અનુભવે છે,”—ઇત્યાદિ અનેક વિકલ્પોને (રવન્ડય) મૂળથી ઉખાડતું થયું. વળી કેવું છે? “વવું” પૂર્ણ છે. વળી કેવું છે? “૩. ઉઘાડુમ” (કચૈ:) અતિશયરૂપ (૩ખ્તમ) પ્રચંડ છે અર્થાત્ કોઈ વર્જનશીલ નથી. “નનુ રૂદ વર્તુર્મપ્રવૃત્તેિ: થમ ગવાશ:” (નનુ) અહો શિષ્ય!( રૂદ) અહીં શુદ્ધજ્ઞાન પ્રગટ થતાં (ર્નર્મપ્રવૃત્ત.) “જીવ કર્તા અને જ્ઞાનાવરણાદિ પુગલપિંડ કર્મ' એવો વિપરીતપણે બુદ્ધિનો વ્યવહાર તેનો (થમ વવાશ:) અવસર કેવો? ભાવાર્થ આમ છે કે જેમ સૂર્યનો પ્રકાશ થતાં અંધકારનો અવસર નથી તેમ શુદ્ધસ્વરૂપઅનુભવ થતાં વિપરીતરૂપ મિથ્યાત્વબુદ્ધિનો પ્રવેશ નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે શુદ્ધજ્ઞાનનો અનુભવ થતાં માત્ર વિપરીત બુદ્ધિ મટે છે કે કર્મબંધ મટે છે? ઉત્તર આમ છે કે વિપરીત બુદ્ધિ મટે છે, કર્મબંધ પણ મટે છે. “રૂદ પૌત્ર: વર્મવશ્વ: વા શું ભવતિ” (રૂદ ) વિપરીત બુદ્ધિ મટતાં (પૌત્ર:) પુગલસંબંધી છે જે દ્રવ્યપિંડરૂપ (ર્મવશ્વ:) જ્ઞાનાવરણાદિ કર્મોનું આગમન (વા છથે ભવતિ) તે પણ કેમ થઈ શકે ? ૨-૪૭. પ્રવચન નં. ૫૬ તા. ૨-૮-'૭૭ કલશ-૪૭ : ઉપર પ્રવચન “હુમ જ્ઞાનમ હિતમ” (રૂમ) વિદ્યમાન છે એવી ચિકૂપશક્તિ પ્રગટ થઈ.” વિદ્યમાન જ્ઞાનસ્વરૂપ આત્મા, શુદ્ધસ્વરૂપ આત્માને અહીંયા ચિતૂપશક્તિ કહી. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008257
Book TitleKalashamrut Part 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year2002
Total Pages401
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy