________________
૧૦
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
જાણનારો જણાય છે
દર
‘જાણનાર જણાય છે” તે સમયે જાણેલાનું શ્રદ્ધાન થાય છે અને મગ્નતા
L
પણ થાય છે.
૬૩
“હું જાણનાર છું, અને કરનાર નથી ”, નથી. મિથ્યાત્વનો કરનાર નથી અને થવા યોગ્ય થાય છે, તેમાં જાણનારની
66
ભાગલા
એક જાણનાર ને પકડી લ્યે કોનો કરનાર નથી ? તેમાં વીતરાગભાવનો એ કરનાર પ્રસિદ્ધિ છે” કરનારની નથી.
નથી.
૬૪
અસ્તિ નાસ્તિ અનેકાંત “જાણનારો જણાય છે” અને ખરેખર ૫૨ જણાતું નથી.
૫
66
આટલું આટલું તને કહીએ છીએ કે જાણનાર જણાય છે” પર તને જણાતું નથી અને પ૨નો જાણનારો તને બતાવ્યો. જેમ ૫૨નો કર્તા બતાવ્યો તો શલ્ય નીકળી ગયું; તેમ પ૨નો જ્ઞાતા-જાણનાર ઇન્દ્રિયજ્ઞાન છે; હવે તો જ્ઞાતાનું
શલ્ય કાઢ.
૬૬
જાણનારને જાણ્યા વિના પરિણામને જાણવા જશે તો પર્યાયમાં અહમ્ બુદ્ધિ થશે. જેને જાણે તેનું શ્રદ્ધાન થાય. માટે આત્માને જાણતાં જાણતાં પર્યાયને જાણે તો અહમ્ બુદ્ધિ થતી નથી.
૬૭
જિજ્ઞાસાઃ- જૈનનું સ્વરૂપ શું ?
સમાધાનઃ- જાણનારને જ જાણે છે, ૫૨ નથી જણાતું તે જૈનનું સ્વરૂપ છે.
૬૮
જેટલી મહેનત કરવી હોય એટલી આમાં કર કે “મને જાણનારો જણાય છે; ખરેખ૨ ૫૨ જણાતું નથી.”
૬૯
આજમાન, કાલમાન, ચાહે અનંતકાળ બાદ માન પરંતુ માનવું તો આજ Please inform us of any errors on Rajesh@AtmaDharma.com