SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૭ લૌકિકમાં તો રત્નાકરને અંજુલિવડે, ભાસ્કરને દીપક વડે, દિવ્ય ધ્વનિરૂપ સરસ્વતીને મંગલાચરણ વડે અર્થાવલી અર્પાય છે. પરંતુ જ્ઞાનમાર્તડ કાનલાલ આપને હું અલ્પ પ્રજ્ઞા વડે કેવી રીતે અર્થાવલી અપું?! જાણનાર જણાય છે”નાં ધર્મધોધ વહેવડાવનાર કાનલાલ! આપશ્રી તો દ્રવ્ય અને ભાવે જાણનાર જણાય છે”માં પ્રતિષ્ઠિત છો. તેથી “જાણનાર જણાય છે તેવા અભેદભાવે પરિણમવું તે જ વાસ્તવિક અર્દાવલી અર્ધી ગણાય. અંતમાં સૌને જાણનારો જણાય છે તેજ જય જિનેન્દ્ર. બ્રા. બ્ર. શોભનાબહેન જે. શાહુ | (રાજકોટ) અહીં તો કહે છેઃ ભગવાન!! તું પરને જાણતો જ નથી. ભગવાન લોકાલોકને જાણે છે એમ કહેવું એ તો અસલ્કત વ્યવહાર છે. ભગવાન ! તું પરને જાણતો જ નથી. (પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન. પ્રવચનસાર ગાથા ૧૧૪માંથી) આ...હા..હા..! એ પરદ્રવ્યનાં કર્તા ન માને તો દિગંબર નહીં; અહીંઆ તો કહે છે કે...પરને જાણવાવાળો છું એમ માને ઈ દિગમ્બર નહીં. (પૂ. ગુરુદેવશ્રીના તા. ૨૯-૯-૭૭ના પ્રવચનમાંથી) Please inform us of any errors on [email protected]
SR No.008256
Book TitleJarnaro Janai che
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2001
Total Pages315
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy