________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૩) * કથા-પ્રારંભ -
-
IEા' G
!
UTUR
T
+
,
E
૧
છે
ભગવાન જિનેન્દ્રદેવના દર્શન એ દરેક જૈન શ્રાવકનું હંમેશનું પ્રથમ કર્તવ્ય છે. મનોવતીએ ભગવાન જિનેન્દ્રદેવના દર્શનની પ્રતિજ્ઞા કરીને કેવા ઉત્તમ પ્રકારે તેનું પાલન કર્યું –એની ભક્તિભરી કથા શરૂ થાય છે. આ કથા સૌને જિનેન્દ્રદર્શનની પ્રેરણા જગાડનારી છે. જુમો રિહંતાણં એમ જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કરીને આ કથા વાંચવી શરૂ કરો.
હસ્તિનાપુરીમાં ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામની સુંદર નગરી છે. સ્વર્ગપુરી જેવી એની શોભા છે; શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ એ ત્રણે ચક્રવર્તી-તીર્થકરો, તેમ જ બીજા અનેક મોક્ષગામી મહાપુરુષો આ હસ્તિનાપુરીમાં થયા છે. શ્રેયાંસકુમારે ઋષભ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com