________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
s
RE.
णमो अरिहंताणं નમો સિદ્ધાળ | णमो आइरियाणं । णमो उवज्झायाणं ।
णमो लोए सव्वसाहूणं । બાળકોને ધર્મના સંસ્કારો આપે એવી વાર્તાઓ ખૂબ જ ગમે છે; તેથી જૈનધર્મની વાર્તાઓનો આ છઠ્ઠો ભાગ પ્રસિદ્ધ થાય છે. અગાઉ જુદા પુસ્તકરૂપે છપાયેલી વાર્તાઓ આ શ્રેણીમાં લીધી છે; ને વિવિધ ધર્મકથાઓ દ્વારા આ શ્રેણી આગળ ચલાવવા ભાવના છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com