________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ : જૈનધર્મની વાર્તાઓ
સિંહ, હાથી ને વાંદરો ધર્મકથા કરી રહ્યા છે. વાર્તા તો સૌને ગમે તેમાં પણ “જૈનધર્મની વાર્તાઓ તો વીતરાગતાનો ઉપદેશ આપીને આત્મજ્ઞાન કરાવે છે ને જીવને ભગવાન બનાવે છે, તેથી તે હિતકારી છે.
આ ત્રણે જીવો ધર્મકથા સાંભળવાના પ્રતાપે મોક્ષ પામ્યા છે, ને તેમાંય સિંહ અને હાથી તો તીર્થકર થયા છે. ૨૪ તીર્થકર ભગવંતોના જીવનચરિત્રમાં તમને આ બધી વાત જાણવા મળશે. અમે તે અદ્દભુત – સુંદર પુસ્તક તૈયાર કરી રહ્યા છીએ.થોડી રાહ જુઓને ત્યાં સુધીમાં વાંચો
જૈનધર્મની વાર્તાઓ ભાગ ૧ થી ૫
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com