SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૭૩ પોતાના પૂર્વભવોનું વર્ણન સાંભળતા તે પાંડવોનું તેમ જ દ્રૌપદીનું ચિત્ત સંસારથી એકદમ વિરક્ત થયું ને વિશુદ્ધ પરિણામપૂર્વક પ્રભુસન્મુખ જિનદીક્ષા ધારણ કરી અહા, યુધિષ્ઠિર-ભીમ-અર્જુન-નકુલ સહદેવ એ પાંચે ભાઈઓ જૈનમુનિ થઈને, આત્મધ્યાનમાં લીન થયા ને પંચ પરમેષ્ઠીપદમાં શોભવા લાગ્યા. એમને દેખીને સૌ આશ્ચર્ય પામ્યા...દેવો પણ આનંદપૂર્વક ઉત્સવ કરવા લાગ્યા. એ જ વખતે દ્રૌપદીએ તેમ જ માતા કુન્તા અને સુભદ્રાએ પણ રાજિમતી-અર્થિકાની સમીપ જઈને દીક્ષા ધારણ કરી. ત્યારબાદ વિહાર કરતાં-કરતાં એ પાંડવ મુનિવરો સૌરાષ્ટ્ર દેશમાં આવ્યાં. નેમપ્રભુની કલ્યાણક ભૂમિ ગીરનારની યાત્રા કરી...વૈરાગ્યભૂમિ સહસ્ત્ર આમ્રવનમાં થોડા દિવસ રહીને આત્મધ્યાનની ઉગ્રતા વડે વીતરાગતાની વૃદ્ધિ કરી...પછી શત્રુંજય-સિદ્ધક્ષેત્ર ઉપર આવીને અડોલપણે આત્મધ્યાન કરવા લાગ્યા. અહીં, પરમેષ્ઠીપદમાં ઝૂલતા એ પાંચ-પાંડવ મુનિવરો પંચપરમેષ્ઠી જેવા જ શોભતા હતા Please inform us of any errors on [email protected]
SR No.008253
Book TitleJain Vartao 05
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1983
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size934 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy