SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates જૈનધર્મની વાર્તાઓ : ૯ પ્રભુને મહાઆનંદથી ભેટી પડી... પોતે જ પોતાનો પ્રભુસ્વરૂપે સ્વાનુભવ કર્યો. હું આત્મશોધક મુમુક્ષુ તું પણ ગભરાયા વગર તારા ચૈતન્યને શોધ... તે તને તરત જ અવશ્ય મળશે....આ જે રાગ-દ્વેષ-મોહ દેખાય છે તે તેની જ છાયા છે... કેમ કે ચૈતન્યપ્રભુના અસ્તિત્વ વગર રાગદ્વેષભાવો સંભવતા નથી.-માટે જે પ્રદેશમાંથી એ રાગદ્વેષમોહ ઊઠે છે તે જ પ્રદેશમાં તારો ચૈતન્યપ્રભુ બિરાજી રહ્યો છે... રાગદ્વેષમોહમાં ન અટક પણ તે દોરી પકડીને, તેનો દોર જેના હાથમાં છે તેની પાસે જા... તે જ તારો ચૈતન્યપ્રભુ છે... રાગાદિનો પ્રકાશક ચૈતન્યપ્રકાશી તારો પ્રભુ અહીં સાક્ષાત્ બિરાજી રહ્યો છે... એ હવે તારાથી ગુપ્ત રહી શકશે નહિ... ચૈતન્યગુફામાં આ પ્રભુ પ્રગટ બિરાજી રહ્યો છે ને પોતાના અચિંત્ય અપાર મહિમાને ધારણ કરી રહ્યો છે... તેને દેખતાં-ભેટતાં મહાન સુખ થશે. અહા, મારા ચૈતન્યપ્રભુ મને મળ્યા... Please inform us of any errors on [email protected]
SR No.008253
Book TitleJain Vartao 05
Original Sutra AuthorN/A
AuthorHarilal Jain
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1983
Total Pages93
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size934 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy