________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ન (ભ શ્રી કહાણસ્મૃતિ-પ્રકાશન
પુષ્પ આઠમું “જૈનધર્મની વાર્તાઓ”ના દશ પુસ્તકોની શ્રેણીમાં આ ત્રીજાં પુસ્તક છે. આ પુસ્તકો સૌને ખૂબ ગમ્યાં છે. બાળકોને ધર્મના સંસ્કાર આપવા માટે આવી કથા-વાર્તાઓ ઉત્તમ સાધન છે; એટલું જ નહિ, યુવાન કે વૃદ્ધ કોઈ પણ જિજ્ઞાસુ આ સાહિત્ય વાંચીને ચિત્તમાં શાંતિ તથા આત્મહિતની પ્રેરણા મેળવે છે. તે ઉપરાંત આવા સાહિત્યના વાંચન-પ્રચાર દ્વારા પૂ. કહાનગુરુના ઉપકારના સંભારણાં પણ તાજા રહ્યા કરે છે...
હવે પછીનાં પુસ્તકો “ઉપદેશસિદ્ધાંતરત્નમાલા' તથા “રત્નકરંડ-શ્રાવકાચાર” અને “જૈનધર્મની વાતાઓ ભાગ ૪ પણ તરતમાં પ્રગટ થશે.
પૂ. શ્રી કાનજીસ્વામીના મહાન ઉપકારોની સ્મૃતિમાં આ આઠમું પુસ્તક પ્રકાશિત કરીએ છીએ.
મંત્રીમંડળજગદીશ જૈન, પ્રેમચંદ જૈન; સુરેશ જૈન
પ્રાપ્તિસ્થાન:શ્રી કહાનસ્મૃતિ-પ્રકાશન સંતસાન્નિધ્ય: સોનગઢ-૩૬૪૨૫૦
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com