________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : પ૩ કઈ રીતે છોડી શકયા? એ બધા સુંદર પદાર્થો પણ તમને અસાર કેવી રીતે લાગ્યા?'
,
IT : Jitu
રા
,
છે.'
::
E
ક
સાંભળ, મિત્ર!' સાધુએ કહ્યું-એ બધી વસ્તુઓ સુંદર તો ખરી, છતાં તે બધી સુંદર વસ્તુઓ પણ જેની પાસે સર્વથા અસુંદર લાગે એવી બીજી કોઈ એક પરમ સુંદર વસ્તુને મેં મારા અંતરમાં દેખી; એટલે તેની પાસે બીજા બધાયને અસુંદર અને અસાર સમજીને મેં છોડી દીધા; મને કાંઈ ખોટ નથી ગઈ, મેં વધુ સુંદરતા મેળવી છે.
- સ્વામી! એ સુંદર વસ્તુ કઈ છે કે જેની સુંદરતાથી મુગ્ધ થઈને, એ સુંદરતા પાસે આખું જગત તમને અસુંદર લાગ્યું?
હે મિત્ર! એ વસ્તુ છે ચૈતન્યતત્ત્વ !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com