________________
Version 001: remember to check http://www.AfmaDharma.com for updates
જૈન ધર્મની વાર્તાઓ : ૩૯ પોતાને બકરીના બચ્ચા જેવો દીન-હીન-રાગી પામર માનીને, ભવ-ભવમાં ભટકી રહ્યો છે; તેને જગાડવા ધર્મકેસરી સર્વજ્ઞ પરમાત્મા અને સંતો ચૈતન્યના સિંહનાદ વડે કહે છે કે અરે જીવ! તું અમારી જાતનો પરમાત્મા છો.
આ તરફ આવ
3
જેવા ૫૨માત્મા અમે છીએ તેવો જ તું છો. તું દેહવાળો-રાગી-નમાલો બકરી જેવો નથી; સિદ્ધ જેવો
છો.
નિર્મળ જ્ઞાનદર્પણમાં તું તારા સ્વલક્ષણને જો જોઈએ ! તારી ચેતનમુદ્રા અમારી સાથે મળતી આવે છે કે જડ સાથે? સ્વસંવેદનથી તને ખાતરી થશે કે તું અમારા જેવો પ૨માત્મા છો.
વળી, હું સિદ્ધ... એમ સ્વસન્મુખ વીર્યના ઉલ્લાસથી શ્રદ્ધાનો સિંહનાદ કર... તને તારું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com