________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ : જૈન ધર્મની વાર્તાઓ કે વાહ! દેહ અને છાયાની ભિન્નતાના ભાનથી આ વાંદરાને કેવી નિર્ભયતા છે! તો પછી, દેવું અને આત્માની ભિન્નતા જાણવાથી તો કેવી નિર્ભયતા થાય! આમ સિંહના વિચારમાં પરિવર્તન થયું.
સિંહે પોતાના વિચાર વાંદરાને જણાવ્યા. વાંદરાએ કહ્યું: મામા! તમારી વાત તદ્દન સાચી છે. દેહુ અને આત્માની ભિન્નતા જાણતાં, આ સિંહની તો શી વાત!પરતું કાળરૂપી સિંહનો પણ ભય રહેતો નથી; કાળરૂપી સિંહ આવે કે મૃત્યુ આવે તો પણ તેને પાછો વાળી ઘે કે અરે કાળ! તું ચાલ્યો જા. મારી પાસે તારું જોર નહિ ચાલે; તારો પંજો મારા ઉપર નહિ ચાલે, કેમકે હું કાંઈ દેહુ નથી, હું તો અવિનાશી આતમરામ છું; મૃત્યરૂપી સિંહ મને મારી શકે નહીં.
હે સિંહુમામા! આવા સરસ ભેદજ્ઞાનની વાત સાંભળીને હવે તમે હિંસાના કૂરભાવ છોડો ને આત્માના પરમ શાંતભાવને ધારણ કરો. તમારા વંશમાં પૂર્વે એક સિંહે મુનિરાજના ઉપદેશથી આવું ભેદજ્ઞાન કર્યું હતું ને પછી તે ભરતક્ષેત્રમાં તીર્થકર થયા હતા. દેખો, તેનું ચિત્ર
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com