SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001a: remember to check hffp://www.AtmaDharma.com for updates [ ૪૯ ઉ. જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાના ઉપર પ્રીતિ કરે, તેને સુભગ નામકર્મ કહે છે. ૨૧૧ પ્ર. દુર્ભાગ નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી બીજા જીવો પોતાની સાથે દુશ્મનાઈ(વૈ૨ ) કરે, તેને દુર્ભાગ નામકર્મ કહે છે. ૨૧૨ પ્ર. સુસ્વર નામકર્મ કોને કહે છે? શ્રી જૈનસિદ્ધાંત પ્રવેશિકા ] ૨૧૦ પ્ર. સુભગ નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી સુંદર મધુર સ્વર હોય તેને સુસ્વર નામકર્મ કહે છે. ૨૧૩ પ્ર. દુઃસ્વ૨ નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી મધુર સ્વર ન હોય તેને દુઃસ્વર નામકર્મ કહે છે. ૨૧૪ પ્ર. આઠેય નામકર્મ કોને કહે છે ? ઉ. જે કર્મના ઉદયથી કાન્તિસહિત શરીર ઊપજે તેને આઠેય નામકર્મ કહે છે. ૨૧૫ પ્ર. અનાદેય નામકર્મ કોને કહે છે ? Please inform us of any errors on [email protected]
SR No.008250
Book TitleJain Siddhanta Praveshika
Original Sutra AuthorN/A
AuthorGopaldas Baraiya
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Education, & Religion
File Size667 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy