________________
Version 001a: remember to check http://www.AtmaDharma.com for updates
| પરમાત્મને નમ: |
મંગલાચરણ
नत्वा जिनेन्द्रं गतसर्वदोषं सर्वज्ञदेवं हितदर्शकं च। श्रीजैनसिद्धांतप्रवेशिकेयं
विरच्यते स्वल्पधियां हिताय।।
અર્થ- જેના સર્વ દોષો નાશ થયા છે, અને જેઓ હિતનો માટે ઉપદેશ આપનાર છે, એવા સર્વજ્ઞદેવ શ્રી જિનેન્દ્ર ભગવાનને નમસ્કાર કરીને આ “શ્રી જૈન સિદ્ધાંતપ્રવેશિકા” ગ્રંથ અલ્પ બુદ્ધિવાળાનાં હિતને માટે રચવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com